Breaking News

પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં ભુજ ખાતે ‘રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન’ અંતર્ગત ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યશાળા યોજાઇ

કચ્છ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ અને સદસ્યો માટે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી...

સમગ્ર કચ્છ જિલ્લામાં 10 ઓગસ્ટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી, 1 થી 19 વર્ષના તમામ બાળકોનેઅપાશે કૃમિનાશક ગોળી

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોને આંતરડાના કૃમિના ચેપથી...

ગાંધીધામ બી ડિવિઝન પોલીસની સફળતા ; શાંતિલાલ ગોડાઉન હત્યાકાંડમાં આરોપી બિહારથી ઝડપાયો

સમગ્ર કચ્છ જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ તથા વિટામિન-એ પૂરક અભિયાનની ઉજવણીનો પ્રારંભ

માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને સર્વાંગી વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રાલય તથા ગુજરાત...

“નારી વંદન સપ્તાહ” અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ થીમ આધારિત કાર્યક્રમો

કચ્છ જિલ્લામાં તા. ૦૧ થી ૦૮ ઓગસ્ટ દરમિયાન "નારી વંદન સપ્તાહ"ની ઉજવણી કરાશે. કચ્છ જિલ્લામાંમહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક તથા શારીરિક...

કનકપર કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત યુવાનોમાં આરોગ્ય જાગૃતિ માટે વિશેષ સત્ર યોજાયું – વિશ્વ હેપેટાઇટિસ દિવસની પણ ઉજવણી

જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની દેખરેખ હેઠળ, જિલ્લા ટી.બી. અને એઇડ્સ કંટ્રોલ અધિકારીશ્રી...

ચેક પરત કેસમાં ભુજના આરોપીને એક વર્ષની જેલ

ચેક પરત ફરવાના કેસમાં ભુજના આરોપી લાલજી બચુ બારોટ ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેસનો સજા ફટકારતો ચુકાદો આપ્યો...

ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન

ભુજમાં નગરપાલિકાની ઉદાસીનતા અને બેદરકારીનો ભોગ બનેલા નાગરિકોએ અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુજના ઘાસચાર માર્કેટ પાસે આવેલા ગંદા...

લાખાપર જાતિ વિશે બોલનાર વૃદ્ધને માર મારતા ફરિયાદ

copy image અંજાર તાલુકાના લાખાપર ગામમાં એક યુવાનની જાતિ વિશે અપશબ્દો બોલનાર વૃદ્ધને ગામમાં બોલાવી માર મારી, જૂતા-ચપ્પલનો હાર પહેરાવી, સરઘસ કાઢી, વીડિયો...

CAA હેઠળ નાગરિકત્વ મેળવનાર ૪૦૦થી વધુ પાકિસ્તાની હિન્દુ મહેશ્વરી પરિવારોના પુનર્વસન,જમીન-મકાન ફાળવણી અને SC પ્રમાણપત્રો માટે વડાપ્રધાનશ્રીને રજૂઆત

નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ તાજેતરમાં જ ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કરનાર અને હાલ રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલા પાકિસ્તાનથી સ્થળાંતરિત...