Breaking News

શક્તિધામ ગ્રાઉન્ડ ખાતે સુજાનસિંહ જેઠુભા જાડેજા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવ્યું.

શક્તિધામ ગ્રાઉન્ડમાં જાડેજા સુજાનસિંહ આયોજન જેઠુભા પરિવાર તરફથી શ્રીમદ ભાગવદ કથાનું આયોજન કરવામાં આવેલ. કથાનો પ્રારંભ 18.3.18 ના રોજ કરેલ....

વિશ્વ ચકલી દિન નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.

વિશ્વ ચકલી દિન નિમિતે વર્ષોથી માનવ કલ્યાણ તથા પશુ-પક્ષીઓના ( સહકારી ) એવી માનવ જ્યોત સંસ્થા દ્વારા ઠેર-ઠેર પશુ-પક્ષીઓ માટે...

20મી માર્ચના વિશ્વ ચકલી દિન નિમિતે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા છેલ્લા 14 વર્ષથી ચકલી બચાવો અભયાન હાથ ધરવામાં આવ્યું છે.

દોડા -દોડી અને ભાગ દોડ ભરી જિંદગીમાં અટવાઈ ચૂકેલ માનવી હવે ચકલીને શોધવા નીકળી પડ્યો છે. વર્ષોથી પર્યાવરણ પ્રેમીઓ,પક્ષી વિંદો...

ભુજના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડોલર હોટલ વિસ્તારમાં ગાંડાનો ત્રાસ વધતાં લોકો પરેશાનીમાં મુકાયા, તંત્ર દ્વારા સત્વરે પગલાં ભરવામાં આવે લોકમાંગ ઉઠવા પામી.

રેલ્વે સ્ટેશન ડોલર હોટલની બાજુમાં ચાયની  હોટલ પાસે ગાંડાનું ત્રાસ વધતાં લોકોમાં ભય ઉઠવા પામ્યો છે. આ મેન્ટલને કોઈ સંસ્થા...

ભુજના હદયસમા હમીરસર તળાવમાં માછલી પકડવાની જાળી મળી આવી, જેમાથી 70 થી 80 માછલીઓ કાઢવામાં આવી, ફરી એકવાર તંત્રની બેદરકારી આવી સામે.

ભુજના હદયસમા ગણાતા હમીરસર તળાવમાં માછલીઓની જાળી નીકળી આવી જેમાં આ જાળીમાં અંદાજીત 70 થી 80 જેટલી માછલીઓ ફસાયેલી હતી.અને...

ભુજ કચ્છ કલેક્ટર ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભુજ શહેર મધ્યે કલેક્ટર કચેરી ખાતે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં...

ભુજ શહેરમાં એક તરફ મોકડ્રીલ યોજવામાં આવે છે તો બીજી તરફ મીરાજપર પાસે આવેલ બિલ્ડિંગની હાલત અત્યંત જર્જરિત કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ?

ભુજના 3 સ્થળો ખાતે મોકડ્રીલ યોજવામાં આવી અને અચાનકથી પોલીસની ગાડી, 108,ફાયર ફાઇટરને રોડ પર જોતો લોકો અવાં થઈ ગયા...

ભુજ શહેરના માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં કચ્છ જિલ્લા સહિત બીજા જિલ્લાના માનસિક દિવ્યાંગોને હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સાનુકૂળ સારવાર અપાઈ રહી છે.

ભુજ શહેર મધ્યે આવેલી માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં ઘણા માનસિક દિવ્યાંગો સાજા થઈને તેમના ઘેર પરત ફરતા હોય છે.જેમાં આ...

રબારી સમાજના ભાવિકો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી રવેચીના દર્શનાર્થે નીકળતા ભાવિકોનો સંઘ ભુજ આવી પહોંચ્યો, ભુજના ગોગા યુવક મંડળ દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળઇ.

રબારી સમાજના ભાવિકો દ્વારા રવેચીના દર્શનાર્થે છેલ્લા ૨૫ વર્ષથી સંઘરૂપે નીકળતી આ પદયાત્રા ૧૨ મીના કરમટાથી નીકળયા બાદ ભુજ પહોંચ્યો...