Breaking News

તા.૨૪ /૩ ના રોજ સાંજ ભુજના દરબારગઢ સ્થિત પ્રાગમહલ પેલેસ ખાતે એમ.એમ.કચ્છ બેનિર્વાલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.

તા.૨૪.૩.૧૮ શનિવારના સાંજે ૫:૩૦ વાગે ભુજના દરબારગઢ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક સ્થળ એવા પ્રાગમહેલ પેલેસમાં એમ.એમ.કચ્છ બેનિવોલન્ટ ટ્રસ્ટ દ્વારા અર્પણ સમારોહનું...

ભુજની મધ્યમાં આવેલી અને લગભગ ૧૬૦૦ વિદ્યાર્થીનીઓનું ભવિષ્ય ઘડતી ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલની ચો તરફ ગંદકી જોવા મળી.

ભુજમાં આવેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં એનીસીસ યુનીટના માધ્યમથી સફાઈ કામ કરાવવામાં આવે છે. અને એના સીવાય સેની સ્ટેશન વ્યવસ્થા માટે...

ગઇકાલે રોજ કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લાના અંજાર ખાતે ગુજરાત અધ્યક્ષના રાહુલગાંધી યુવા સંગઠનની કારોબારીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામે તમામ...

મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે કચ્છ સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના ઐતિહાસિક ધરોહર સમા રમકુંડ માટે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

મર્યાદા પુરષોતમ શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ એટલે કે, રામનવમીના પાવન પ્રસંગે તેની પૂર્વ સંધ્યાએ કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા...

ભુજના ટાઉનહોલ ખાતે ૩૫૦ જેટલા પ્રાથમિક આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન અપાયું.પ્રથમ દિવસથી કાર્યક્રમની શુરૂઆત કરવા પર ભાર મુકાયો.

ભુજના ટાઉન હોલમાં રવિવારના ૩૫૦ જેટલા પ્રાથમિક શાળાના આચાર્યોને ગુણોત્સવનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સત્રના પ્રથમ દિવસથી જ કાર્યક્રમની...

રવિવારના રોજ સમગ્ર કચ્છ જીલ્લામાં રામનવમીની ઉત્સાહ ભરે ઉજવણી કરવામાં આવી તેવામાં જ ભુજ ખાતે રામનવમીનીપૂર્વ સંધ્યાએ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ભગવાન શ્રી રામના ૧૨૯ મી જન્મદિન નિમિતે સમસ્ત હિન્દુ સમાજ તથા હિન્દુ યુવા સંગઠન ભુજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં...

કચ્છના એકમાત્ર ઐતિહાસિક ગ્રાઉન્ડ જ્યુબિલી ગ્રાઉન્ડની હાલત કફોડી ગ્રાઉન્ડને સ્ટેડિયમ બનાવવામાં આવે અને બધીજ સવલતો ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.

કચ્છનું એકમાત્ર ઐતિહાસિક ગ્રાઉન્ડ કે જે ભુજ મધ્યે આવેલું છે. ભુજની મધ્યમાં અને હદયસમું કહી શકાય એવું ભુજનું જ્યુબિલી ગ્રાઉન્ડ...

ભારત મુક્તિ મોર્ચા દ્વારા મુસ્લિમ લો બોર્ડના સેક્રેટરી શ્રી વિરુદ્ધ ખોટી FIR દર્જ કરવામાં આવી છે તે અંગે જલ્દીથી કાયદેસરના પગલાં લેવા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.

કેટલાક દિવસોથી બહુજન સમાજના ભારત મુક્તિ મોર્ચા દ્વારા ભારતના આશરે 500 જેટલા જીલ્લામાં તમામ જગ્યાએ ભારત મુક્તિ મોર્ચાના એક નેકી...

ભુજ તાલુકાનાં 112 ગ્રામ પંચાયતોના સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી.મુખ્ય હેતુ અન્ય તાલુકાની જેમ ભુજ તાલુકાનાં સરપંચોનું સંગઠન રચવામાં આવે તે રહ્યો હતો.

ભુજ ખાતે કુલ 112 જેટલા ગામના સરપંચોનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય એજન્ડો કે કચ્છના બીજા બધા તાલુકાનાં...

શ્રી રામદેવજી મહારાજની 666મી જન્મજયંતિ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી રામદેવજી મહારાજની 666 મી જન્મજયંતિ નિમિતે અગાઉ દર વર્ષોની જેમ રામદેવજી મહારાજના પ્રેમાળ ભક્તો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી...