Breaking News

181 દિવસ બાદ કેદારનાથનાં કપાટ ખુલ્યાં : ભાવિકો ઊમટી પડયા

copy image રૂદ્રપ્રયાગ ચારધામ યાત્રાના ચોથા દિવસે બુધવારની સવારે આઠ વાગ્યે 181 દિવસ બાદ કેદારનાથધામનાં કપાટ વિધિવત્ ખોલાયાં હતાં. સૂત્રો દ્વારા મળતી...

દુબઈથી મુંદરા આવતાં જહાજ પર ઈરાનનો હુમલો

copy image યુદ્ધથી ઊર્જા સંકટે સર્જેલા ઉચાટ વચ્ચે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ જવાનોએ બુધવારે હોર્મુઝમાં ફરી ભારત આવતાં એક સહિત...

સમુદ્રની નીચે બિછાવેલી ઈન્ટરનેટ કેબલ્સ કાપવાની ચેતવણી, દુનિયાભરમાં બ્લેકઆઉટનો ખતરો: ઈરાનની ‘ડિજિટલ’ ધમકી

copy image  ઈરાની સૈન્ય યુનિટ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સદ્વારા આપવામાં આવેલી એક તાજેતરની ચેતવણીએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. ઈરાની...

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના રોડ-શોને ભુજમાં ભવ્ય આવકાર

ભુજના માર્ગો પર હકડેઠઠ્ઠ મેદની, ઢોલીઓના નગારે નાદ, ઠેકઠેકાણે પુષ્પોની વર્ષા અને રાસમંડળીની રંગત વચ્ચે સંપન્ન થઈ રેલી સ્થાનિક સ્વરાજ્યની...

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છની મુલાકાતે

ભુજમાં હર્ષ સંઘવીના રોડ શોનું આયોજન ભુજના જયુબેલી સર્કલથી હોસ્પિટલ રોડ બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં રોડ શો આયોજન રોડ શો...

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના ભુજમાં રોડ શો બાદ આકરા પ્રહારો

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીના ભુજમાં રોડ શો બાદ આકરા પ્રહારો લૂખા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરીને તેમના બુલડોઝર...

પ્રદેશ ભાજપ મંત્રી સંજયભાઈ દેસાઈનો કચ્છ પ્રવાસ યોજાયો કચ્છના મતદારો પર સંપૂર્ણ વિશ્વાસ – સંજય દેસાઈ

કચ્છના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી સંજયભાઈ દેસાઈએ કચ્છમાં પાંચ તાલુકાના પ્રવાસ દરમિયાન ઠેરઠેર મળતા પ્રતિસાદ અને લોકોનો ઉત્સાહ...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેક્ટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

કચ્‍છ જિલ્‍લામાં ૫મી મે સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

મતગણતરી મથક અને તેની ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં

આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ...