ગુજરાત સરકાર નો મોટો નિર્ણય
એક સહેર માથી બીજા સહેર જવા માટે કોઈ પણ પાસ નહીં લેવા પડેહવે ગુજરાત ના નાગરિકો કોઈ ક્યાય જવા માટે...
એક સહેર માથી બીજા સહેર જવા માટે કોઈ પણ પાસ નહીં લેવા પડેહવે ગુજરાત ના નાગરિકો કોઈ ક્યાય જવા માટે...
ભુજ. કચ્છ જિલ્લાની તમામ સબરજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની અને શોધ નકલ અરજીની કામગીરી ઓનલાઇન ચાલુ કરવામાં આવી છે. જે માટે...
અંજાર તાલુકાના વાડા લોહારિયા રોડ પર આવેલી વાડીમાં ત્રાટકેલી સાયબર ક્રાઇમની ટીમે ધાણી પાસાનો જુગાર રમતા 16 જુગારીઓને પોલીસે રૂ.1...
ભુજ. ભુજ નગરપાલિકામાં ફિક્સ વેતનથી કામ કરતા બે કર્મચારીઓએ વસ્તી ગણતરીની વધારાની કામગીરી નહોંતી કરી છતાં પગાર બિલ ફટકાર્યુ હતું. પરંતુ, એકાઉન્ટ...
રાજ્ય સરકાર દ્વારા પાન મસાલા ના ગલ્લા ખુલ્લા રાખવાની છૂટ આપતા બંધાણીઓ ના જીવમા જીવ આવ્યો હતો.હળવદમાં પાન-મસાલાનાં ગલ્લા ઉપર...
હાઈવે પર પસાર થતી નર્મદાના નીરની લાઈન પરના એરવાલ્વ તોડીને લીક કરી પાણીની ચોરીનું નવતર કારસ્તાન શરૃ થયું હોવાની ફરિયાદ...
કોરોના વાયરસ સામે બાથ ભીડવા માટે કેન્દ્ર સરકારે લોકડાઉનની મર્યાદા વધારીને 31 મે સુધીની કરી દીધી છે. દેશમાં છેલ્લા...
2001ના વિનાશકના ભૂકંપમાં દિવંગત થયેલા લોકોની સ્મૃતિમાં અંદાજિત 9.46 કરોડના ખર્ચે અંજારમાં આકાર' લઈ રહેલાં વીરબાળ ભૂમિ સ્મારક નિર્માણનું કામ'...
લોકડાઉનની સ્થિતિમાં અટવાઇ પડેલા લોકોના સંખ્યાબંધ કિસ્સા સામે આવતા રહે છે.આવામાં ખાવડાની એક કંપનીના પરપ્રાંતીય કામદારની સગર્ભા પત્નીને તાકીદે...
મુન્દ્રા. કચ્છ મધ્યે તાજેતરમાં એકજ દિવસમાં કોરોના 14 પોઝીટીવ કેસ જાહેર થયા હોવાની બાબતે સમગ્ર જિલ્લામાં ફફડાટ છે. મુન્દ્રા તાલુકામાં...