Breaking News

માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પ – શાંતિ પૂર્ણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ પૂર્ણતા ને આરે. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા.

‘જય માતાજી’ ના નામ સાથે લાખો માઈ ભક્તો દૂર દૂર થી પદયાત્રા કરતાં માં આશાપુરા દર્શને માતાના મઢજ્યારે પગપાળા જતાં...

કચ્છ જિલ્લાના ગામોમાં સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ દ્વારા સ્વચ્છતા સેલ્ફી પાડીને  લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ

        જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત ચાલતી સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્વારા જિલ્લાના તમામ ગામડાઓમાં સ્વચ્છતાનો સંદેશ આપવા તેમજ...

વિથોણ ખાતે ૨૫ સપ્ટેમ્બરના ભૂલકાં મેળો યોજાશે

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણને સઘન બનાવવા અને આંગણવાડી કેન્દ્રમાં આવતા ૩...

મહત્વના સ્થાનો પર સીસીટીવી કેમેરા લગાડવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

જિલ્લામાં જાહેર સ્થળો પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા બાબતેના નિયમન કરવા અંગે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા...

સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા તેને સંલગ્ન અન્ય ચીજ-વસ્તુઓ ઉપર...

જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ

કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જિલ્લામાં કોઇપણ ટી.વી. કેબલ ઓપરેટરે પી.જી.વી.સી.એલના ઇલેકટ્રીક નેટવર્ક...

નગરપાલિકાઓના અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ

જિલ્લામાં જાહેર જનતાની સુરક્ષાના હિતમાં જાહેરમાં સરકારી તથા ખાનગી જમીનો પર અનધિકૃત રીતે ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામુ કચ્છ જિલ્લા...

કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરો રાજ્ય/જિલ્‍લા બહારના ડ્રાઈવરો ક્લીનરની નોંધણી કરાવ્‍યા સિવાય કામે રાખી શકાશે નહીં

કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોએ પોતાના વાહનો પર ડ્રાઈવરો/ક્લીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ, સરનામાં, સહિતની જરૂરી વિગતો સંબંધીત પોલિસ સ્ટેશનમાં...

નવરાત્રીની શરૂઆતની સાથે જ હજારોની સંખ્યામાં માતા મઢ ભાવિકો ઉમટ્યા

copy image નવરાત્રીની શરૂઆતની સાથે જ હજારોની સંખ્યામાં માતા મઢ ભાવિકો ઉમટ્યા બે દિવસમાં 50 હજાર ભાવિકોના દર્શન, વાહનોની લાંબી...

માંડવી નગરપાલિકામાં ખાતે રંગોળીના માધ્યમથી સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસ

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...