ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા હોળી-ધૂણેટી પર્વ નિમિત્તે વધારાનું સંચાલન હાથ ધરાશે
હોળી-ધૂણેટી પર્વ નિમિતે વધારાના ટ્રાફિક તેમજ મુસાફરોને સુવીધા મળી રહે તે માટે નિગમ દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૬ થીતા.૦૨/૦૩/૨૦૨૬ સુધી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર,...