મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી બાબત
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા.૨૨ સપ્ટેમ્બરસુધી લંબાવવામાં આવી છે. જેથી...
મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા.૨૨ સપ્ટેમ્બરસુધી લંબાવવામાં આવી છે. જેથી...
રાજ્યમાં ચાલુ ચોમાસું સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૧૮ સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી...
તારીખ .૧૮/૯/૨૦૨૫ નાં શેરડી ક્લસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન શ્રી શેરડી પ્રા.શાળા નાં યજમાન પદે યોજવામાં આવ્યું.મહેમાનો નાં હસ્તે દીપ...
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસે ભુજ મધ્યે હાટ માં સ્વદેશી અપનાવીયે અનેભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાનશ્રી નાં હેતુ ને...
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગત, સિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...
17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ, જિલ્લા ભાજપના તમામ મંડળો દવારા, મોરચાઓ દવારા સેવાકીય...
નાગરિકો દેશની લશ્કરી કામગીરીથી અવગત થાય તે હેતુથી ઈન્ડિયન આર્મી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી...
કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ નખત્રાણા તાલુકાના વિરાણી-૫ આંગણવાડી કેન્દ્રનીસરહાનીય કામગીરીથી એક કુપોષિત બાળકના...
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...
સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીની ભાગરૂપે સ્વચ્છતા હી સેવા-૨૦૨૫ ને સ્વચ્છ ઉત્સવ તરીકે ઉજવણી કરવાનું તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫...