Breaking News

કચ્છમાં બાગાયત વિભાગ દ્વારા બાગાયત ખેડૂતો માટે વિવિધ યોજના અમલી કરાઈ

કચ્છમાં બાગાયત ખાતા દ્વારા તમામ બાગાયત ખેડૂતો માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે  વિવિધ યોજના અમલી કરી છે. આ વિવિધ યોજનાના લાભ...

ભુજમાં કુપોષણ નિવારણ, સુવર્ણપ્રાશન સંસ્કાર, સ્ત્રીરોગ અને મેદસ્વિતા માટે  સારવાર સલાહ તથા વ્યંધત્વ નિવારણ કેમ્પ યોજાશે

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટના સંયુક્ત ઉપક્રમે સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૨૧/૦૮/૨૦૨૫ને ગુરૂવારના રોજ પુષ્યનત્રક્ષત્રના...

વજન ઘટાડવા માટે ખાવાનું સંપૂર્ણ ટાળવા કરતાં ઓછું અને સંતુલિત ખાવું વધુ અસરકારક અને ટકાઉ

મેદસ્વિતા આજે વૈશ્વિક અને સ્થાનિક સ્તરે એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જે ડાયાબિટીસ, હૃદયરોગ અને અન્ય બીમારીઓનું જોખમ વધારે છે. વજન ઘટાડવા...

સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, ગાંધીધામ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવા સદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

કચ્‍છ જિલ્‍લામાં ૨૮મી ઓગષ્ટ-૨૦૨૫ સુધી હથિયારબંધી જાહેર કરાઈ

કચ્છ જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો/મેળાઓ તથા ઉત્સવોની ઉજવણી અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બનવા...

વડોદરામાં તા. ૨૭થી વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી મેળો યોજાશે

ભારતીય વાયુસેના દ્વારા ગુજરાત રાજ્ય તથા બે કેન્દ્રશાસિત પ્રદેશના અપરણીત પુરુષ અને મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતી રેલીનું...