Breaking News

બેટરી તેમજ ડીઝલ ચોરીના આરોપીઓને પકડી પાડતી માધાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ,સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ...

મુંદ્રા ખાતે આવેલ મોટી ભુજપુરમાંથી 56 હજારનો શરાબનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર

copy image મુંદ્રા ખાતે આવેલ મોટી ભુજપુરમાંથી 56 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું...

શરીર સબંધી તથા પ્રોહીના ગુનાના માથાભારે ઇશમને કચ્છ જીલ્લા માથી તડીપાર કરતી આદીપુર પોલીસ

copy image મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામા કાયદો અને...

ગેરકાયદેસર હથીયાર સાથે ઇસમને પકડી પાડતી સામખીયાળી પોલીસ

શ્રી ચીરાગ કોરડીયા મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ કચ્છ તથા થી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓએ જીલ્લામાં...

વરસામેડીમાં 17 વર્ષીય કિશોરનો આપઘાત

copy image વરસામેડીમાં રહેનાર એક યુવાને ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. આ બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી...

જન્મજાત નાક બ્લોકેજની સમસ્યાને કારણે એક એક શ્વાસ લેવા ઝઝુમતી મિરઝાપરની અસ્મિતાને પીડામાંથી મળી મુક્તિ

અસ્મિતા જન્મી ત્યારે જ નાકની ખામી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. શ્વાસ લે તો પણ સીટી જેવો અવાજ આવે...

જખૌના હજારો માછીમારો માટે જીવન-જળતરો: માછીમારી પ્રતિબંધ હટાવવાની માંગ ઉઠી

કચ્છના જખૌ બંદર પર હાલ માછીમારી પર પ્રતિબંધ હોવાથી, એક ગંભીર આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ છે. સરકારના તાજેતરના આદેશ...

આગામી તા.૧૯મી મે-૨૦૨૫ સુધી કચ્છ જિલ્લામાં યુએવી/ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્લામાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારૂ remote sensing,...

ભુજ તાલુકાના સુખપર ગામના લોકો રસ્તા પર ઉતર્યા

ગ્રામ પંચાયતના ચાલતા વિવાદોથી પરેશાન લોકો એ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો સ્થાનિક લોકોના વિરોધને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ભુજની...

ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ

ભુજનું સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગૌરવ : સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન...