India

રામમંદિર દાનનો હિસાબ થશે : સુપ્રીમ

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાનાં રામમંદિરને મળેલાં દાનમાં કથિત હેરાફેરીના મામલે સુનાવણી કરાઇ હતી. સુપ્રીમ કોર્ટે અદાલતે બનાવેલી એસઆઇટી ને જણાવ્યું હતું...

હાઇકોર્ટ, ED કે CBI કોઈ કાર્યવાહી ના કરે…રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત

આવક કરતાં વધુ મિલકતના કેસમાં સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે....

ભારતના એક એકાઉન્ટ પરની ફેક પોસ્ટથી યુએસ -ઇઝરાયલમાં મચી ગયો ખળભળાટ

અમેરિકા અને ઈરાન વચ્ચેની લડાઈ હવે આકાશ કે હોર્મુઝ સુધી સીમિત રહી નથી પણ સોશિયલ મીડિયા ઉપર મિમ્સ અને ફેક...

દેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા, 576 ધનિકોની આવક રૂ. 100 કરોડથી વધુ

 ભારતમાં ઊંચી આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં ઝડપી વધારો નોંધાઈ રહ્યો છે. એસબીઆઈ રિસર્ચના અહેવાલ અનુસાર, આકારણી વર્ષ 2026માં 100 કરોડ કે તેથી વધુની વાર્ષિક...

છ સવાલના જવાબ કોણ આપશે ? : સીજેપી

કોક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્ર સરકાર પર સંસદમાં વિપક્ષ અને યુવાનોનો અવાજ દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.મળતી...

15 ઑગસ્ટે કોંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમ રોકવાનો આરોપ

સ્વતંત્રતા દિવસ સમારોહ દરમ્યાન કોંગ્રસ મુખ્ય મથકમાં વંદેમાતરમ ગાન વખતે મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની વાતચીત અને ઈશારા કરવાનો વીડિયો...

પીએમના પ્રવાસ પહેલાં બાંગ્લાદેશે મૂકી શરત !

ગત પાંચ ઓગસ્ટે  દિલ્હીમાં શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સથી બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાતને લગતા રાજકીય રહસ્યમાં વધારો થયો છે...

આગામી મહિને ઇરાનના પ્રમુખ પેઝેશ્કિયન ભારત આવવાના છે

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન આવતા મહિને ભારતના સત્તાવાર પ્રવાસે આવી રહ્યા છે. મસૂદ 12 અને 13 સપ્ટેમ્બરે યોજાનાર 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે. ઇરાન...

સિંધુ જળ પર ભારતને પાકની પોકળ ચીમકી

 આતંકવાદને પોષવાનું પાપ કરતાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર સિંધુ જળ સંધિ મુદ્દે ભારતને પોકળ ચીમકી આપી છે. શાહબાઝે...

ખોટા હોય તોય વિરોધ છાત્રોનો હક્ક : સીજેઆઇ

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદની NALSAR  યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને વકીલ તરીકે નોંધણી કરવા પર રોક લગાવી હતી, જેનો ભારે વિરોધ થયો હતો, હવે આ...