દેશમાં 24 કલાકમાં 47નાં મોત, 1712 નવા કેસ
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨...
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૪૭ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ સાથે કુલ મૃત્યુઆંક ૫૬૫ થયો છે. કોરોનાના નવા ૧૭૧૨...
સાઉદી રાજપરિવારના આશરે 150 સભ્યોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો દાવો અમેરિકી સમાચાર માધ્યમોના અહેવાલોમાં કરવામાં આવ્યો છે.સાઉદી અરેબિયા યમનમાં...
કોરોના મહામારીએ દુનિયાની સમક્ષ મોટુ સંકટ ઉભુ કરી દીધુ છે. ભારત પણ આની અસરથી બાકાત નથી. દેશના અલગ-અલગ રાજ્યોમાં કોરોના...
કોરોનાનો વાયરો કચ્છમાં વધુ પગપેસારો ન કરે તાથા શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોને અલગ તારવીને પહેલાથી જ તેની સારવાર કરી શકાય...
બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જોન્સનને કોરોના થયો છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં જતા રહ્યા છે. કોઈ પણ...
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો ચેપ તેજ ગતિએ પ્રસરી રહ્યો છે. આજે વધુ ૨૬ દરદી કોરોના વાઇરસના નોંધાયા હતા. આથી...
કોરોના વાયરસના સતત વધતા કહેર વચ્ચે થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કોરોનાનો ચેપ ફેલાવાના દરમાં...
ભારતમાં પણ ચિંતાજનક રીતે વધતા કોરોનાના કેસ વચ્ચે આજે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર દેશને સંબોધિત કરી વધુ 3 સપ્તાહનો સમય...
દેશમાં કોરોના વાઈરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્તાહમાં બીજી વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં મંગળવારે રાતથી...
ચીનમાં પેદા થયેલો ઘાતક કોરોના વાયરસ દુનિયામાં તબાહી મચાવી રહ્યો છે જેની અસરે વિશ્વની એક અબજથી વધારે વસ્તી ઘરમાં રહેવા...