India

દેશ માં 24 કલાક માં 9987 કેસ નોંધાયા, સ્વસ્થ થવાનો દર વધ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં 1,29,917 સક્રિય દર્દીઓ છે. એક દિલાસો આપનારા સમાચાર પણ છે...

ત્રણ વર્ષ બાદ ફરી દાઉદ ઈબ્રાહીમના મોતની અફવાએ જોર પકડ્યુ

ત્રણ વર્ષ બાદ ફરી મીડિયામાં ભારતના મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઈબ્રાહીમનુ મોત થવાની અટકળો સેવાઈ રહી છે. સૂત્રો અનુસાર રિપોર્ટસમાં દાવો...

ગુજરાત કેડરના IAS અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેન્કમાં નિમણૂક

ગુજરાત કેડરના આઈએએસ અધિકારી રાજીવ ટોપનોની વર્લ્ડ બેંકના વરિષ્ઠ સલાહકાર તરીકે નિમણૂક વોશિંગટન ડીસી ખાતે કરવામાં આવી છે. તેઓ 1996ની...

ઝારખંડના જમશેદપુર અને કર્ણાટકના હમ્પીમાં 4.7 અને 4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઝારખંડ અને કર્ણાટક આ બંને રાજ્યોમાં શુક્રવારે સવારે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 6:55 કલાકે ઝારખંડના જમશેદપુરમાં 4.7ની તીવ્રતાનો...

નિસર્ગે ધમરોળી માયાનગરી, ક્યાંક છતો ઉડી તો ક્યાંક વૃક્ષો ધરાશાયી

કોરોના વાઈરસ સામે ઝઝુમી રહેલા મહારાષ્ટ્રમાં ચક્રવાતી તોફાન નિસર્ગે માયાનગરીને ધમરોળી છે. અહીં તોફાન સાથે ભારે વરસાદ પડી રહ્યો છે....