India

દિલ્હીના તુગલકાબાદમાં ભીષણ આગઃ 200 ઝૂંપડા સળગી ગયા

દિલ્હીના તુગલકાબાદ વિસ્તારમાં ગઈરાત્રે લાગેલી આગથી અફરાતફરી મચી ગઈ હતી. તુગલકાબાદની ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ ઉપરાછાપરી ગેસ- સિલિન્ડર ફાટતા ઝડપભેર ફેલાઈ...

ભારતમાં કોરોનાના કેસ 1.50 લાખ નજીક, વધુ 190નાં મોત નિપજ્યાં

દેશમાં પરપ્રાંતીય મજૂરોના વતન પરત ફરવા વચ્ચે બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને ઓડિશામાં કોરોનાના નવા કેસમાં તીવ્ર ઉછાળા સાથે દેશમાં...

૮૩ વિદેશી તબલીગી જમાતીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

વન આધારિત પુન:પ્રાપ્ત વીજળી ઉત્પન્ન કરવા કચ્છમાં આડેધડ રીતે લાગતી પવનચક્કી માટે ફાળવવામાં આવતી સરકારી જમીનોના કારણે અનેક રીતે નુકસાની...

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા દોઢ લાખને નજીક, છેલ્લા 24 કલાકમાં 6,535 નવા કેસ

  દેશમાં 60,491 દર્દીઓ કોરોનાને હરાવીને સ્વસ્થ્ય થયા, રિકવરી રેટ 41.60 ટક દેશમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોવા છતા પણ...

મણિપુરમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નિકળ્યા આવ્યા

  દેશના ઉત્તરપૂર્વી રાજ્ય મણિપુરમાં સોમવારે ભૂકંપનો ૫.૫ની તીવ્રતાનો આવતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. મણિપુરમાં રાત્રે ૮ વાગીને...

દેશમાં 24 કલાકમાં 6700થી વધારે કોરોનાના કેસ નોંધાયા, અત્યાર સુધી કુલ 3867 મોત

દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. કોરોના દર્દીઓની સંખ્યા 1 લાખ 31 હજારને પાર પહોંચી ગઈ છે....

પાકિસ્તાન વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી મૃતકોના પરિવારો પ્રત્યે દુખ વ્યક્ત કરયુ

  વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં થયેલી વિમાની દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં...

જો ખેડૂતો,અને મજુરોને મદદ નહિ કરવામાં આવે તો આર્થિક તબાહી સર્જાશે રાહુલ ગાંધી

  કોરોના સંકટથી ઉપજેલી પરિસ્થિતિઓ પર મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષી દળો એકજુથ થઇ રહ્યા છે. દેશની હાલની પરિસ્થિતિ જોઇને...

તેલંગાણાના વારંગલમાં કૂવામાંથી 9 મૃતદેહ મળ્યા, પોલીસ તપાસમાં લાગી, મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી

     તેલંગાણાના વારંગલના એક વિસ્તારમાં કૂવો રહસ્યનું કેન્દ્ર બન્યો છે. કોઇ સસ્પેન્સ થ્રિલરની જેમ આ કૂવામાંથી લગાતાર મૃતદેહ નિકળી...