India

રાજસ્થાન અકસ્માતમાં 3 ના મોત, એક વ્યક્તિનું PM મોદીએ સન્માન કર્યું હતું

રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને...

કવિ હૃદય ‘ભારત રત્ન’ અટલજી ની યાદમાં સુશાસન દિન ૨૫મી ડીસેમ્બરે ‘કાવ્યાંજલી’ કાર્યક્રમ – વિનોદ ચાવડા (સાંસદ)

‘સુશાસન દિન’ ૨૫મી ડીસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી “ભારત રત્ન” અને કવિ હૃદય અટલ બિહારી બાજપેયીના જન્મદિને ઉજવણીના ભાગરૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની...

ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા અરજી કરી શકાશે

ભારત સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેનન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા કચ્છ જિલ્લામાં નીચે મુજબના લાભાર્થીઓ...

જરૂરતમંદ ગરીબ લોકોને ભોજન અને રાશનકિટ, ધાબળાનું વિતરણ કરી સેવાકીય કાર્યો કર્યા

જલારામબાપાની 221મી જન્મ જયંતી નિમિતે મુંદરાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી આખા દિવસ દરમ્યાન 1500 જેટલા જરૂરતમંદ ગરીબ લોકોને...

ટપ્પર ગામથી પત્રી-કુંદરોડી માર્ગ બિસમાર હાલતમાં,વાહનચાલકો મુશ્કેલીઓ ભોગવી પડે છે.

ટપ્પર ગામથી પત્રી-કુંદરોડી માર્ગ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઑ વેઠવી પડી રહી છે. ટપ્પરના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ...

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ પોતાનો જીવ લીધો.

અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામમાં રહેતા માવજી અમરાભાઈ ડુંગરિયા (ઉ.વ. 49)નામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ આ પગલું ભરી...

નખત્રાણામાં ધોળાદિવસે બપોરના ભાગમાં બંધ મકાનનાં તાળાં તોડીને થઈ ચોરી.

નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...

શહેરની સુવિધા ગામડાંના લોકોને મળે તેવી સરકારની નેમ.

અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...