રાજસ્થાન અકસ્માતમાં 3 ના મોત, એક વ્યક્તિનું PM મોદીએ સન્માન કર્યું હતું
રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને...
રાજસ્થાન રોડ અકસ્માતમાં 3 ગુજરાતીઓના મોત થયા છે. બનાસકાંઠા પાસે ગાડી પલટી મારી જતા આ ઘટના સર્જાઈ હતી. આ બનાવને...
‘સુશાસન દિન’ ૨૫મી ડીસેમ્બરે પૂર્વ પ્રધાનમંત્રી “ભારત રત્ન” અને કવિ હૃદય અટલ બિહારી બાજપેયીના જન્મદિને ઉજવણીના ભાગરૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની...
ભારત સરકારશ્રી દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેનન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા કચ્છ જિલ્લામાં નીચે મુજબના લાભાર્થીઓ...
જલારામબાપાની 221મી જન્મ જયંતી નિમિતે મુંદરાની જન સેવા સંસ્થા દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી આખા દિવસ દરમ્યાન 1500 જેટલા જરૂરતમંદ ગરીબ લોકોને...
ટપ્પર ગામથી પત્રી-કુંદરોડી માર્ગ બિસમાર હાલતમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઑ વેઠવી પડી રહી છે. ટપ્પરના યુવા અગ્રણી ધર્મેન્દ્રસિંહ...
ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ જિલ્લા મથકે 7 અને તાલુકામાં 3 મળી ટોટલ 10 સહિત જિલ્લામાં આજે કોરોનાના...
અંજાર તાલુકામાં આવેલ સતાપર ગામમાં રહેતા માવજી અમરાભાઈ ડુંગરિયા (ઉ.વ. 49)નામના વ્યક્તિએ પોતાના ઘરે ઝાડમાં ગળેફાંસો ખાઈ આ પગલું ભરી...
કોરોના મહામારીનાં કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે, છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી રાખતા, માસ્ક વગર ફરતા...
નખત્રાણાનાં આ વિસ્તારમાં વાહનોની સતત અવરજવર થકી ધમધમતા અને ભરચક રહે છે. તેવા વથાણચોક નજીકના રૈયાણી નગરમાં રહેતા ખાનગી કંપની...
અંજાર તાલુકામાં આવેલ મારિંગણા ગામે રૂા.51.61 લાખના વિવિધ વિકાસકામો માટે રાજયમંત્રી વાસણભાઇ આહિરે લોકાર્પિત કર્યાં હતાં. 26-11ના શહીદોને 2 મિનિટની...