Month: November 2020

કોવિડની પરિસ્થિતિમાં પૂ. રણછોડદાસજી બાપુ આશ્રમમાં કાલથી રાબેતા મુજબ દર્શન શરૂ.

રણછોડદાસજી બાપુ આશ્રમ- રાજકોટ દ્વારા કોરોના મહામારીને લીધે દર્શન બંધ કરવામાં આવ્યા હતા. જે તારીખ 1ના મંગળવાર થી રાબેતા મુજબ...

મોરબીના કુલીનગર વિસ્તારમાંથી બિયરના ટીન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી.

મોરબીના કુલીનગરમાંથી 48 બિયરના ટીન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એકની શોધખોળ જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.30 મોરબી...

જુનાગઢમાં રિક્ષા દ્વારા દારૂની હેરફેર કરનાર વ્યક્તિઓ ઝડપાયા.

એલસીબીએ બાતમીના આધારે જુનાગઢ શહેરમાં બે સ્થળે રિક્ષામાં દારુની હેરાફેરી થતી હોવાની જે સ્થળ ઉપર પહોંચે તે પહેલા પોલીસે બંને...

જામનગરની 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનારની ધરપકડ.

જામનગરની એક સગીરાને પ્રેમઝાળમાં ફંસાવી જામજોધપુરનો વ્યક્તિ તેણીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયા બાદ જામજોધપુર અને રાજકોટ લઇ જઇ...

લાલપુરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓની ધરપકડ.

જામનગર જીલ્લાના લાલપુર તાલુકા મથકે સ્થાનિક પોલીસે સરદાર પાર્ક સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ વ્યક્તિઓને પકડી પડ્યા. પોલીસે પાંચેય વ્યક્તિઓના...

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે :ગૌચર દબાણ હટાવવાની અરજીકર્તાનું પણ મકાન દબાણમાં.

લખપત તાલુકાની ઔદ્યોગિક વસાહત વર્માનગર, પાનધ્રોમાં ગૌચર દબાણ હટાવવા માટે જેણે રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લાના અધિકારીઓને લેખિત માંગ કરી હતી...

કચ્છ,મોરબી,તાલાળાને ધ્રુજાવતા ભૂકંપની અનુભૂતિ: ત્રણ આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો.

અમુક સમયથી શાંત પડેલું સૌરાષ્ટ્ર-કચ્છનું પેટાળ ફરી ધણધણવા લાગ્યું છે. ગઈ મોડીરાત થી આજે વહેલી સવાર સુધીમાં મોરબી, તાલાળા અને...