India

ભારતીય સેના દિવસની શુભકામનાઓ!

copy image મને ભારતીય હોવાનો ગર્વ છે. ભારતીય સેના દિવસ પર અમારા સૈનિકોને સલામ! ચાલો આપણે તમામ સૈન્ય જવાનોને તેમની...

આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલાવવામાં આવશે

copy image આગામી 22 જાન્યુયારીના આયોધ્યામાં યોજાનાર ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી રામનગરી અયોધ્યામાં 5 લાખ...

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક કરવા ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરાયું

તા.૨૨, જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે...

આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના VIP દર્શન કરાવવાના બહાને થઈ રહ્યા છે સાયબર ફ્રોડ

copy image આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે રામ મંદિરના નામે સાયબર ફ્રોડ શરૂ થઈ...

આગામી 22 જાન્યુઆરીના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે

copy image આગામી 22 જાન્યુયારીના દિવસે 100 ચાર્ટર્ડ પ્લેન અયોધ્યા એરપોર્ટ પર ઉતરશે. સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, 30...

અમદાવાદ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ અયોધ્યા માટે થઈ રવાના : એરપોર્ટ પરના મુસાફરો પણ ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં જોવા મળ્યા

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં અભિષેક સમારોહનું...

અયોધ્યામાં શ્રીરામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે  જાહેર રજા માટે માંગ

આગામી તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તે પ્રસંગે સમગ્ર દેશ...

મણિપુરમાં ફરી એક વખત હિંસા જાગી : પાંચ જિલ્લામાં કરફ્યૂ જાહેર

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે, મણિપુરમાં ફરી એક વખત હિંસા જાગી ઉઠી છે. જાણવા મળી રહ્યું છે કે,...

ઓનલાઇન ફ્રોડનો શિકાર બનેલ રામપર-વેકરાના 21 વર્ષીય યુવાનને હૃદયરોગનો હુમલો આવતા મોત

copy image હાલના વ્યસ્ત સમયમાં હૃદયરોગના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુ એક હૃદયરોગનો બનાવ સામે આવી રહ્યો છે...

રશિયા પર થયેલ હુમલા 21ના મોત

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં  રશિયામાં   યુક્રેન દ્વારા કરવામાં  આવેલા હુમલામાં  21  લોકોનાં  મોત નિપજ્યાં હતાં, જ્યારે 111 લોકો ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. વધુમાં...