કચ્છ કેનાલમાંથી યુવક યુવતીના મૃતદેહો મળ્યા, પ્રેમી પંખીડા હોવાનુ અનુમાન
સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગત સોમવારના રોજ એક બીજાના હાથબાંધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી...
સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતી મુખ્ય કેનાલમાં ગત સોમવારના રોજ એક બીજાના હાથબાંધેલી હાલતમાં યુવક યુવતીનો મૃતદેહ મળી...
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બામણબોર પો.સ્ટે. ના...
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબનાઓએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ...
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ સરહદી રેન્જ, ભુજ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ...
શ્રી ડી.બી.વાઘેલા સાહેબ આઇ.જી.પી.શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુળ સાહેબ નાઓએ જીલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર...
તળાજા ના ગોપનાથ રોડ પર લક્ષમીનગર મા રહેતા મનાભાઈ ઘુસાભાઈજાદવ નામના વ્યક્તિએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા...
આદિપુર તા.મુન્દ્રા સકલથી અંતરજાળ તરફ જતા માર્ગે બાવળની ઝાડીમાંથી લોહી લુહાણ હાલતમાં યુવાન મળી આવતા હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સુત્રોના...
ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક...
વકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ ગાંધીધામના મીઠીરોહર નજીક રૂચિ સોયા કંપનીમાં કામ કરતાં બે પરપ્રાંતિય મજૂરવચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં એક યુવકે ધારદાર છરી વડે બીજાનું ગળું વેતરી નાખી કરપીણ હત્યા કરી નાખી છે . મૃતકે હત્યારા યુવકની પાણી ભરેલી બાલ્ટીથી સ્નાન કરી લીધું હોવાના મુદ્દે બેઉ વચ્ચે ઘર્ષણ થયું હતું . બનાવ અંગે મૃતકના સહકર્મી કુલદીપસિંગ ઊર્ફે ટિંકુ પ્રેમચંદ રાઠોડે મુન્નાખાન ઊર્ફે રસીદખાન બશીરખાન પઠાણ નામના યુવક વિરુધ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાવી છે . મૃતક 21 વર્ષિય મનીષ ભરત પાલ અને ફરિયાદી કુલદીપસિંગ સહિત કુલ છ યુવકો ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના વતની છે અને મીઠીરોહરની રૂચિ સોયા કંપનીમાં મજૂરીકામ કરે છે . છએ યુવકો અહીં આવેલા ઈન્દિરાનગરના 36 ક્વાર્ટરમાં જગદીશ અયાચીના પ્લોટમાં બાંધેલી એક ઓરડીમાં સાથે રહે છે . હત્યારા મુન્નાખાનની પાણી ભરેલી બાલદીથી મનીષે સ્નાન કરી લેતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી . આ બાબતનો ખાર રાખી મુન્નાખાને મનીષના ગળા પર છરી વડે ઘા કરતાં તે ગંભીર રીતે ઘવાયો હતો . ઘાયલ મનીષ ઈજાના કારણે બોલી શકતો નહોતો પણ તેણે પાણીની ટાંકી પર બેઠેલાં મુન્નાખાન તરફ હાથનો ઈશારો કરી ફરિયાદી અને અન્ય યુવકોને જણાવ્યું હતું કે , મુન્નાખાને તેને ગળામાં છરી મારી છે . લોહી નીંગળતી હાલતમાં મનીષને હોસ્પિટલે ખસેડાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો હતો તેના મૃતદેહને પીએમ માટે ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે .
રાપર તાલુકાના ગેડી ગામે મોરની હત્યા કરવાનો બનાવ બન્યો હતો રાષ્ટ્રીય પક્ષી મોરની હત્યાનાબનાવે ચકચાર સર્જતાં કચ્છના મુખ્ય વન સંરક્ષક...