વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાઓને સમથળ કરવાની યુદ્ધના ધોરણે થતી કામગીરી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર કમોસમી વરસાદ બાદ બિસ્માર તેમજ નુકસાનગ્રસ્ત માર્ગોને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી નાગરિકોની સુખાકારી માટે...