લોકસભા મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ...
વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સક્રિય થયા છે અને પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ત્યારે ચુંટણીના બ્યુગલ...
લોકસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ..! 26 બેઠકોના ચૂંટણી કાર્યાલય આજથી ધમધમતા થયા, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગુજરાતમાં 26 કાર્યાલયનું વર્ચ્યુઅલી...
ભુજ. અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગોપનાથ...
અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભુજનું નારણપર ગામ રામમય બની ગયું હતું. ભુજના નારણપર ગામ ખાતે અયોધ્યા...
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અયોધ્યા ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત ભગવતજીવન દાસજી, પાર્ષદ જાદવજી ભગત, પુરાણી બાલકૃષ્ણ દાસજી, કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી વિગેરે સંતોની પ્રેરણા અને માર્ગદર્શન અંતર્ગત ભંડારા ભોજન પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સાધુ સંતો અને ભકતોએ હજારોની સંખ્યામાં આ ભોજન પ્રસાદનો લાભ પ્રાપ્ત...
copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી અંતર્ગત ગાંધીધામમાં રોટકેટર કલબ અને ઓમગ્રુપના ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં એક સાથે 51 હજાર દીવડા પ્રજ્વલિત કરવામાં આવેલ હતા. જેથી સમગ્ર સંકુલ દીપી ઊઠયું હતું. છેલ્લા કેટલા સમયથી...
મે.શ્રી જે.આર.મોથાલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજનાઓની પ્રેરણા તથા પશ્ચિમ કચ્છ-ભુજ એસ.પી.શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓની પશ્ચિમ કચ્છ જીલ્લામાં લોકોની...
તારીખ 22/01/2024 ના (અપના ઘર આશ્રમ) ગાંધીધામ ઓસ્લો સિનેમા હોલ ની પાસે, આ સંસ્થા ઘરવિહોણા, અસહાય, નિરાશાજનક, નિરાધાર વ્યક્તિઓ માટે...
ફિલ્મ અભિનેતા આમીરખાન કચ્છ આવ્યો આમીરખાનની અચાનક કચ્છ મુલાકાત ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી કોટાય ગામના આહિર યુવાનનુ તાજેતરમા...
copy image અંજાર ખાતે આવેલ મીઠાપસાવરિયામાં ત્રણ શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી 55 વર્ષીય આધેડની હત્યા કરી દેવાઈ હોવાનો ચકચારી મામલો સપાટી પર આવ્યો છે.આ...