Kutch

કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા ‘પોષણ સંગમ’ સમીક્ષા બેઠક કમ વર્કશોપ યોજાયો

ભુજ: મહિલા અને બાળ વિકાસ વિભાગ ની પોષણ સંગમ પહેલ અંતર્ગત કચ્છ જિલ્લામાં કુપોષિત (SAM) બાળકોના સુધારા માટે અમલી સમુદાય...

ઘઉંની ક્વોલિટી જાણવાની રેપિડ ટેસ્ટ પધ્ધતિને પેટેન્ટ મળતા કચ્છ યુનિવર્સિટી, ભુજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન

કચ્છ યુનિવર્સિટી, ભુજને ઘઉંની ક્વોલિટી જાણવા વિકસાવેલી રેપિડ ટેસ્ટ પધ્ધતિને  ૨૦ વર્ષ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટેન્ટ મળતા આ શોધ અને...

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદે જગતના તાતની કમર તોડી

કચ્છ જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે જગતના તાતની કમર તોડી નાખી છે. તૈયાર મોલ પર વરસેલી આ આફતને કારણે ખેડૂતોને...

કંડલા નજીક બાઇક સ્લીપ થતાં 20 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image કંડલા નજીક બાઇક સ્લીપ થતાં 20 વર્ષીય યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પ્રાપ્ત...

“Yes! We Can End TB” થીમ હેઠળ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ ગતિ આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. "Yes! We Can End TB"...

ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ

ભચાઉ મધ્યે વિશ્વ ક્ષય દિવસ ની ઉજવણી કરાઈ કરવામાં આવી હતી. સી.એચ.સી.ભચાઉ અને મેરા યુવા ભારત - ભુજના સંયુક્ત ઉપક્રમે...

ગાંધીધામમાં દુકાનમાં દારૂ વેચનારની કરાઈ ધરપકડ

copy image ગાંધીધામમાં દુકાનમાં દારૂ વેચનાર ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, ગાંધીધામના મહેશ્વરી...

આજરોજ જીલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા ગાંધીધામ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓની આવક મર્યાદા રૂ. 2,50,000 માંથી રૂ. 6,00,000 કરવામાં આવી છે અને આ વધારાના...

ગુજરાત અંડર-15 બોયઝ ટીમ સેમિફાઇનલમાં

ગાંધીધામ, 24 માર્ચઃ યુટીટી 87મી ઇન્ટર સ્ટેટ સબજુનીયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો મંગળવારે અહીંના હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં...

જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પ્રભુ શ્રી રામના જીવનનું વિશ્લેષણ: કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં સંશોધન રજૂ કરાયું

ભુજ: શ્રી રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મકુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે....