Kutch

ભુજ હાટ ખાતે આયોજીત સાંસદ સ્વદેશી મેલા શનિ – રવિવાર નાં પણ ચાલુ રહેશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં જન્મદિવસે ભુજ મધ્યે હાટ માં સ્વદેશી અપનાવીયે અનેભારતને આત્મનિર્ભર બનાવીએ તેવા વડાપ્રધાનશ્રી નાં હેતુ ને...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ગાંધીધામમાં યોગ શિબિર યોજાઈ

            ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ મેદસ્વિતા મુક્ત ગુજરાત શિબિર અંતર્ગત, સિંધિ સમાજના સહયોગથી ઝૂલેલાલ મંદિર ગાંધીધામ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું...

નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસે ભાજપ દવારા ની વિવિધ સેવાકાર્યો કરાયા

17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ, જિલ્લા ભાજપના તમામ મંડળો દવારા, મોરચાઓ દવારા સેવાકીય...

ભારતીય સેનાએ કચ્છના રણમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ માટે સરહદી વિસ્તારની મુલાકાતનું આયોજન કર્યું

  નાગરિકો દેશની લશ્કરી કામગીરીથી અવગત થાય તે હેતુથી ઈન્ડિયન આર્મી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી...

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ નખત્રાણા તાલુકાના વિરાણી-૫ આંગણવાડી કેન્દ્રનીસરહાનીય કામગીરીથી એક કુપોષિત બાળકના...

‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત કચ્છમાં વિવિધ ગામ તથા શહેરમાં યોજાયેલા મેડીકલ કેમ્પનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

શહેરો તથા ગામોમાં જનભાગીદારી સાથે સફાઇ અભિયાન સહિત વૃક્ષારોપણ તેમજ શાળાકક્ષાએ બાળકોમાં જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ  

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

મનોકામના પૂર્ણ કરતી માં આશાપુરા – માતાનામઢ જતાં પદયાત્રી માટે માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) કેમ્પ માં સેવા ની સરવાણી

સ્વયંભુ પ્રાગટ્ય દેવીને કચ્છની કુળદેવી સ્વરૂપે માતાનામઢ બિરાજતી માં આશાપુરા ના દર્શનાર્થે પગપાળા સાઇકલ નાના મોટા વાહનોથી જતાં લાખો શ્રધ્ધાળું...

નાગલપર ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું

copy image અંજાર ખાતે આવેલ આવેલ નાગલપર ગામના સીમ વિસ્તારમાં ચોર ઈશમોએ ખાતર પાડ્યું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત...