ગાંધીધામથી યુપીની ટ્રેન રદ થતા શ્રમિકો વિફર્યાઃ મધરાત્રે પ્રાંત કચેરી સામે વિરોધ નોંધાવ્યો
કચ્છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ...
કચ્છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ...
મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘન સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ...
કંડલા મરીન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ તાલુકાના ભારાપર માં રહેતા ૪૦ વર્ષીય ભીમાભાઇ દેશુભાઈ આહીર પોતાના ઘરે...
અંજાર પોલીસે કહ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી હોલસેલની દુકાનના તાળા તોડીને રૂપિયા ૯૦ હજારની કિંમતની તમાકુ ઉત્પાદન...
બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ...
પ્રજનનનો સમયગાળો હોવાથી ઘોરાડની એપ્રિલાથી ઓકટોબર દરમિયાન ફોટોગ્રાફી કરવા પર વન વિભાગે મનાઈ ફરમાવી છે.ભારતીય વન્યજીવન રક્ષણ અિધનિયમ અન્વયે ઘોરાડને...
મુંબઈાથી આવેલા બુઢારમોરાના ૩૦ વર્ષિય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને કોવીડ-૧૯ કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યુ છે એટલે ગામમાં...
કચ્છમાં હાલે સારવાર હેઠળ બે પોઝીટીવ દર્દીઓ છે . જો કે વધુ બે કચ્છના સાથે નાતો ધરાવતા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બન્યા...
હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાંથી લોકોને એક સૃથળેાથી અન્ય સૃથળે જવા માટે પરપ્રાંતિય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા...
અંજાર. લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે...