Kutch

ગાંધીધામથી યુપીની ટ્રેન રદ થતા શ્રમિકો વિફર્યાઃ મધરાત્રે પ્રાંત કચેરી સામે વિરોધ નોંધાવ્‍યો

કચ્‍છના વહીવટીતંત્રના નબળા સંકલનના દ્રષ્ટિકોણને કારણે સરકાર દ્વારા કરાતી હકારાત્‍મક કામગીરી સામે સવાલો ખડા થઈ રહયા છે. ગઈકાલે એક બાજુ...

મુન્દ્રાનો ક્રુ મેમ્બર સ્વસ્થ થતાં રજા- અન્ય ૧૪ રિપોર્ટ નેગેટિવ

મુન્દ્રાનો કોરોના પોઝિટિવ ક્રુમેમ્બર સ્વસ્થ થઈ જતાં આજે તેને હોંશભેર રજા અપાઈ હતી. સઘન સારવાર બાદ તેનો સતત ત્રીજો રીપોર્ટ...

અંજારમાં તમાકુ ઉત્પાદનની વસ્તુઓ ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

અંજાર પોલીસે કહ્યું હતું કે શહેરના લક્ષ્મી ટોકીઝ પાસે આવેલી હોલસેલની દુકાનના તાળા તોડીને રૂપિયા ૯૦ હજારની કિંમતની તમાકુ ઉત્પાદન...

અંજાર પ્રાંત કચેરીએ રાત્રે શ્રમિકોએ આક્રોશ વ્યક્ત કર્યો, તંત્ર મામલો થાડે પડ્યો

બે દિવસમાં ઉપરાઉપરી બે ટ્રેન કેન્સલ કરવામાં આવી છે ગાંધીધામથી ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન કેન્સલ થયા બાદ અંજારથી ઉત્તર પ્રદેશ...

પ્રજનન તુના કારણે એપ્રિલથી ઓકટોબર દરમિયાન ઘોરાડ અભયારણ્યમાં પ્રવેશબંધી

પ્રજનનનો સમયગાળો હોવાથી ઘોરાડની એપ્રિલાથી ઓકટોબર દરમિયાન ફોટોગ્રાફી કરવા પર વન વિભાગે મનાઈ  ફરમાવી છે.ભારતીય વન્યજીવન રક્ષણ અિધનિયમ અન્વયે ઘોરાડને...

અંજાર તાલુકાનું બુઢારમોરા ગામ ૧પ દિવસ માટે સીલ કરી દેવાયું

મુંબઈાથી આવેલા બુઢારમોરાના ૩૦ વર્ષિય યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામને કોવીડ-૧૯ કન્ટેઈન્ટમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યુ છે એટલે ગામમાં...

ટીબીની સારવાર માટે ગયેલા બિદડાના આધેડને અમદાવાદમાં કોરોના થયો!

કચ્છમાં હાલે સારવાર હેઠળ બે પોઝીટીવ દર્દીઓ છે . જો કે વધુ બે કચ્છના સાથે નાતો ધરાવતા વ્યક્તિઓ કોરોનાગ્રસ્ત બન્યા...

રાપર તાલુકામાંથી વતન જવા ઈચ્છતા 560 જેટલા મજુરો તંત્રના વાંકે ફસાયા

હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે સમગ્ર દેશમાંથી લોકોને એક સૃથળેાથી અન્ય સૃથળે જવા માટે પરપ્રાંતિય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા...

તમાકુ ઉત્પાદન ચોરનાર 3 જબ્બે, અંજારમાં તસ્કરો 3 હજારની રોકડ પણ ચોરી

અંજાર. લોકડાઉન બાદ તમાકુ બનાવટની તમામ ચીજ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતા તમાકુની કાળા બજારી થવા લાગી છે...