Kutch

કચ્છમાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર’ પખવાડિયા અંતર્ગત આજરોજ ૫૩૯ મેડિકલ કેમ્પમાં ૧૩ હજારથી વધુ લાભાર્થીઓએ આરોગ્યલક્ષી વિવિધ સેવાનો લાભ લીધો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા માતા અને બાળકના આરોગ્યને મજબૂત બનાવવા માટે સ્વસ્થ નારી– સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત વિશેષ...

ભુજના ઢોરી ખાતેથી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં “સ્વસ્થ નારી સશક્ત પરિવાર” અભિયાન, પોષણ માસ તથા સ્વચ્છોત્સવ ઝુંબેશનો શુભારંભ

આજરોજ કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતેથી કચ્છ મોરબી સાસંદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત "સ્વસ્થ...

ગાંધીધામમાં બી.એસ.એફની ૮૫ બટાલિયનના જવાનોએ રક્તદાન કરીને વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણી કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ગાંધીધામમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સની ૮૫મી બટાલિયનના જવાનોએ રક્તદાન કર્યું હતું. ગાંધીધામમાં તેરાપંથ યુવક પરિષદ...

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભુજ એરપોર્ટ ખાતે મુસાફરોને આવકારીને ‘યાત્રી સેવા દિવસ’ની ઉજવણી કરાઈ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ભુજ એરપોર્ટ ખાતે યાત્રી સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન યાત્રીઓને વિવિધ...

સ્વસ્થ બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂરકપોષણ યોજના અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અને પોષણ માસનો...

કચ્છ જિલ્લામાં સ્વચ્છોત્સવનો પ્રારંભ, ઠેર ઠેર સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

                                                                                કોમર્શિયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું

 આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ દરમિયાન તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી...

     માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે જરુરી વિગતો રાખવા

  આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રદ્ધાળુઓ પગે ચાલીને...

માતાના મઢ રસ્તાના ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું

આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાના તથા જિલ્‍લા બહારના...

 માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇજવા પર પ્રતિબંધ

 આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમિયાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર...