કેરા ખાતે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ ગૌશાળા ટ્રસ્ટને દાતાશ્રી તરફથી બે લાખ પાંત્રીસ હજારનું વંત્રો કરવાનું મશીન અર્પણ કરાયું
કેરા ખાતે આવેલ શ્રી જડેશ્વર મહાદેવ ગૌશાળા ટ્રસ્ટને દાતાશ્રી દેવશીભાઈ વાલજી વેકરીયા તથા ધર્મપત્ની પુષ્પાબેન દેવશી વેકરીયા સહ પરિવાર તરફથી...