બેરોજગારીથી કંટાળી આપઘાત કરનાર યુવાનના મિત્રએ પણ ગળાફાંસો ખાઈને મોત વહાલું કર્યું!
મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં એક યુવાને બેરોજગારીથી કંટાળીને આપઘાત કરી લીધા બાદ આ ઘટનાથી લાગી આવતા તેના ગણતરીના કલાકોમાં જ...
મુંદ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામમાં એક યુવાને બેરોજગારીથી કંટાળીને આપઘાત કરી લીધા બાદ આ ઘટનાથી લાગી આવતા તેના ગણતરીના કલાકોમાં જ...
ગાંધીધામ શહેરનો જમીન ફ્રી હોલ્ડનો પ્રશ્ન હલ થયા બાદ હવે સરકાર દ્વારા સિટી સર્વે કચેરી શરૃ કરવાની પણ મંજૂરી મળી...
મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા દ્વારા સાત પોલીસ અધિકારીઓની આંતરીક બદલી કરવામાં આવી છે જેમાં અંજાર પી.આઈ...
પૂર્વક લોકલ ક્રાઇમ બ્રાંચે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીધામ ભચાઉ સામખિયાળી અને આડેસરમાં દુકાનોના તેમજ ઘરના તાળાં તોડી ચોરી...
ભારતના અન્ય રાજયોમાંથી આયુર્વેદની ડિગ્રી મેળવી આવા તબીબો એલોપેથીની દવાઓ આપી સારવાર કરતા હોવાની તબીબોની કચ્છમાં સંખ્યા વધી રહીછે. ખાસ...
દેશના કોઈપણ બંદરને કોર્પોરેટ સ્વરૂપ આપવાની જાહેરાત તાજેતરમાં બજેટ રજુ કરતી વખતે કેન્દ્રના નાણામંત્રી દ્વારા કરવામાં આવી હતી. જેની સામે...
ભચાઉમાં દૂધ રોડ ઉપર આવેલા રેલવે ફાટક પાસેથી પોલીસે 51 બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો હતો.ભચાઉ પોલીસે વિગતો...
અંજારના યુવાને ૧૭ વર્ષ માતૃભૂમિની સેવા કરી સેવા નિવૃત થઈ માદરે વતન પરત ફરેલા યુવાનનું ભવ્ય સ્વાગત–સન્માન કરવામાં આવ્યું છે....
વિકાસની હરણફાળ ભરતા મુન્દ્રા તાલુકા ની બારોઈ જૂથ ગ્રામ પંચાયત દ્વારા સરકારની વિવિધ યોજનામાંથી તથા અદાણી ફાઉન્ડેશન તેમજ શ્રી બારોઈ...
નાગરીક ઉડ્યન વિભાગ ના જોઈન્ટ સેક્રેટરી શ્રી ઉષા પાધી સાથે આજે કચ્છ ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ મુલાકાત કરી હતી...