Kutch

કોરોના મહામારીને કારણે હાલના સંજોગોને ધ્યાને લઈ પ્રાથળીયા આહીર સમાજના આ વર્ષે સમૂહલગ્ન મોકૂફ

 આજે તા.20/05/2020 એટ્લે કે વૈશાખ મહિનાની અંધારી તેરસ સમગ્ર કરછના પ્રાથળીયા આહીર સમાજમાં કોઈપણ લગ્ન નું મૂરત જોવડાવવામાં આવતું નથી.ભગવાન...

૨૧ કેસમાં જ તંત્રની મતિ મૂજાઇ ગઇ, આખુ કચ્છ રાત આખી ભયથી ફફડતું રહ્યું, મીડીયાને કોઇ માહિતિ આપવામાં ન આવી

ગઇ કાલે મંગળવારે કચ્છમાં કોરોનાનો જ્વાળામુખી ફોટ્યો. સોસીયલ મિડીયામાં આ સમાચાર ફરતા થયા અને મીડીયા કર્મીઓ ,મીડીયાના તંત્રીઓ ઉપર સત્ય...

અંજારમાં તંત્રએ માર્કેટને તાળા મરાવ્યા તો રસ્તા પર જ શાકભાજી વેચાવા માંડયું!

અંજાર તાલુકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. છતાં મોટાભાગના ગામોની બજારોમાં નિયમોનું પાલન થતું જોવા મળતું નથી....

કચ્છમાં સવારે 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ રાખી શકાશે

કચ્છ જિલ્લા સમાર્હતા પ્રવીણા ડી.કે. દ્વારા લોકડાઉન-૪ સંદર્ભે નવી માર્ગદશકા બહાર પાડવામાં આવી છે. લોકડાઉનના પગલાંની નવી ગાઇડલાઇન અને હુકમો...

મુંબઈથી અગીયારસોથી વધુ મુસાફરોને લઈ ખાસ ટ્રેન ગાંધીધામ પહોંચી

આજે વહેલી સવારે મુંબઈથી ખાસ ટ્રેન ગાંધીધામ આવી પહોંચી હતી જેમાં આશરે 2000 જેટલા લોકો માદરે વતન પહોંચ્યા છે ગાંધીધામ...