Kutch

77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયત ખાતે ધ્વજવંદન કરાયું

૭૭મા પ્રજાસત્તાક( ગણતંત્ર ) દિનની ઉજવણી તાલુકા પંચાયત કચેરી ભુજ ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવિણાબેન આર. રાઠોડના હસ્તે ધ્વજવંદન કરી...

ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કચ્છ જિલ્લાના જાહેર કરેલ નોટીફાઇડ એરીયામાં પરવાનગી વિના પ્રવેશ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી SOG પશ્ચિમ કચ્છ- ભુજ

કચ્છ જિલ્લો દરિયાઇ અને જમીની રીતે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો હોય જેથી દેશની આંતરિક સુરક્ષા માટે વ્યુહાત્મક મહત્વ ધરાવે છે. જેની...

શ્રી ક્ષત્રિય યુવક સંઘ ઝુરા કેમ્પ શાખા દ્વારા પૂજ્ય શ્રી તનસિંહજીની ૧૦૨મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

શ્રી ક્ષત્રિય યુવક સંઘ ઝુરા કેમ્પ શાખા દ્વારા પૂજ્ય શ્રી તનસિંહજીની ૧૦૨મી જન્મ જયંતિ નિમિતે સામી દાદા મંદિર ખાતે ઊજવણી...

અંજારના ખોખરા નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યાં વાહનચાલકે હડફેટે લેતા મોત

copy image અંજાર તાલુકાના ખોખરા ગામ નજીક પગપાળા જઈ રહેલ આધેડને અજાણ્યાં વાહનચાલકે હડફેટમાં લેતા તેમનું મોત થયું હતું. આ...

વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ આચરતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ

ગુજરાત પોલીસવડા અને બોર્ડર રેન્જ આઇજીના નિર્દેશને લઇ પૂર્વ કચ્છ પોલીસે લુખ્ખા તત્વોના દબાણો પર નોંધપાત્ર કાર્યવાહી કરી છે ગત...

ભૂકંપ બાદ કચ્છ જિલ્લો આજે વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વિકાસની વાઈબ્રન્સીનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના ભુજમાં સ્મૃતિવન મેમોરિયલ ખાતે કચ્છમિત્ર, જીએસડીએમએ અને રેડક્રોસ સહિતની સંસ્થાઓ દ્વારા આયોજિત “ધ્રુજારી-એક નવી શરૂઆત” કાર્યક્રમમાં...

ફરી કચ્છની સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો

બીએસએફએ પેટ્રોલિંગ દરમ્યાન કાર્યવાહી કરી ભારત પાકિસ્તાન બોર્ડર પર પીલર નંબર 1076 - 1077 પાસે પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો ઘુસણખોરી અંગે...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્મૃતિવન’ મેમોરિયલ ખાતે ૨૦૦૧ના વિનાશક ભૂકંપના દિવંગતોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવન મેમોરિયલ ભુજમાં ભૂકંપના દિવંગતોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ૨૦૦૧ના ભૂકંપમાં સ્વજનોને ગુમાવનારા દિવંગતો સાથે મુલાકાત કરીને...

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંજાર તાલુકા અને નગર દ્વારા ‘કર્તવ્ય બોધ દિવસ’ અને ‘કર્તવ્ય નિષ્ઠ કર્મચારીઓનું સન્માન કાર્યક્રમ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ, અંજાર તાલુકા અને નગર દ્વારા તાજેતરમાં 17 જાન્યુઆરી 2026 ના રોજ...