Kutch

સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી અને કુલ રૂ.૨૪ લાખ કબ્જે કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની...

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના હેઠળ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ યોજાયો

ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની PM SVANidhi યોજના અન્વયે લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટકાર્ડ શુભઆરંભ તેમજ...

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઈ

જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ (IAS)ના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલય, રિનોવેશન અને કંપાઉન્ડ વોલ વગેરે કામગીરી દ્વારા...

ઓપરેશન સિંદૂર દરમિયાન અસાધારણ સંકલનને જોયા બાદ શરૂ કરેલ અભ્યાસક્રમ જેવા વધુ અભ્યાસક્રમો ચલાવવાની સરકાર યોજના ધરાવે છે

ઓપરેશન સિંદૂર દરમિયાન ભુજમાં સશસ્ત્ર દળો અને નાગરિક વહીવટીતંત્ર વચ્ચેના અસાધારણ સંકલનને જોયા પછી માનનીય પ્રધાનમંત્રીએ આ અભ્યાસક્રમનો વિચાર શરૂ...

બાગાયત ખેડૂતો માટે વાદળ છાયા વાતાવરણ અંગે સંદેશ

કચ્છ જિલ્લાના બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હવામાનખાતાની આગાહી અનુસાર આગામી ૨૫-૧-૨૬ સુધી કમોસમી વરસાદ થવાની...

કચ્છમાં આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાસન અનેબાળ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત આઈસીડીએસ (ICDS) પોષણ સ્તરસુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અભિયાનના ભાગરૂપે...

અદાણી ફાઉ. દ્વારા નાની ખાખરને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું કાર્ય શરૂ

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા નાની ખાખર ગામને સંપૂર્ણ સોલાર વિલેજ તરીકે વિકસાવવાના અભિયાનનું આજે ભવ્ય ખાતમુહૂર્ત...

દેવો ના સાંનિધ્ય માં સુવર્ણ અને રજત શિક્ષાપત્રીઓનું કેસર ચંદન, મોતી, ડ્રાયફુર્ટ અને પંચામૃત નો અભિષેક

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ ના તૃતિય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે કેસર ચંદન ના અભિષેક સાથે જુદા જુદા ફ્રુટો...

પુત્રીને વ્હાલ કરે તે પૂર્વે જ પડાણા નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં પિતાનું મોત

copy image પડાણા નજીક ઊભેલા ટેન્કરમાં બાઈક ભટકાતાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં રમેશભાઈ જેરામભાઈ વાઘેલાનું મોત થયું હતું. ગત તા. 19ના...