Kutch

“સાંસદ ખેલ મહોત્સવ – ૨૦૨૫” નો કચ્છના માધાપર ગામેથી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો

દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જી દ્વારા દેશના દરેક લોકસભા વિસ્તારમાં “સાંસદ ખેલમહોત્સવ – ૨૦૨૫” નો આયોજન કરવા...

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા આપને સુખ અને સમૃદ્ઘિ આપે તેવી પ્રાથના

આજથી શરૂ થતા માં દુર્ગાના નવલાં નોરતા તમને બળ, બુદ્ઘિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ઘિ પ્રદાન કરે નવરાત્રી...

ચોરીનો અન ડીટેકટ ગુનો શોધી કાઢી કાયદેશરની કાર્યવાહી કરતી ખાવડા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા અન ડીટેકટ ચોરીના...

મકાન તોડવાના કામ દરમ્યાન નીચે પડી જવાના કારણે 18 વર્ષીય યુવાનનું મોત

copy image  ગાંધીધામ  શહેરમાં મકાન તોડવાના કામ દરમ્યાન નીચે પડી જવાના કારણે 18 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ...

દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારની વાડીઓમાંથી 70 મીટર કેબલની ઉઠાંતરી

copy image  નખત્રાણા ખાતે આવેલ દેશલપર (ગું) ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીઓમાંથી 70 મીટર કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...

અદાણી ફાઉન્ડેશન દ્રારા સલાયા બીચ, માંડવી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિવસની ઉત્સાહભેર ઉજવણી

કચ્છ, માંડવી – અદાણી ફાઉન્ડેશન, જે કચ્છ જિલ્લામાં ટકાઉ વિકાસ અને સમુદાય કલ્યાણ માટે અગ્રેસર છે, એ સલાયા બીચ ખાતે...

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશના ભાગરૂપે દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૦૯/૨૦૨૫ થી શરુ કરેલ ઝુંબેશના ભાગરૂપે  ૪૦૦ ક્વોટર  ના દબાણો બાબતે માન.કમિશનરશ્રી, મનીષ ગુરવાની ની સુચના અને...

એસીબી ટોલફ્રી ૧૦૬૪ સફળ ટ્રેપ

ફરીયાદી : એક જાગૃત નાગરીક આરોપી:સહદેવસિંહ જેઠીભા પલાણીયા, પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.૩૫ નોકરી- સર્વેલન્સ સ્કોડ, બાપુનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર. વર્ગ-૩.રહે,...

રોડ રસ્તાઓના પેચવર્ક, રિસર્ફેસિંગની કામગીરી ગુણવત્તાયુક્ત રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરશ્રીની તાકીદ

      ભારે વરસાદ બાદ કચ્છ જિલ્લામાં વિવિધ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. આ રસ્તાઓના રિપેરીંગ અને રિસર્ફેસિંગને લઈને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ...

માં આશાપુરા પદયાત્રી (સ્વદેશી) સેવા કેમ્પ – શાંતિ પૂર્ણ પદયાત્રીઓનો અવિરત પ્રવાહ પૂર્ણતા ને આરે. સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા.

‘જય માતાજી’ ના નામ સાથે લાખો માઈ ભક્તો દૂર દૂર થી પદયાત્રા કરતાં માં આશાપુરા દર્શને માતાના મઢજ્યારે પગપાળા જતાં...