Kutch

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્ર જોગ સંદેશ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા . ૨૨- ૦૧- ૨૦૨૬ થી તા. ૨૩-૦૧-૨૦૨૬દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છ, બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાઓમાં છુટાછવાયા...

આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજીને વિરોધ નોંધાવ્યો

કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી SIR કામગીરીને લઈને કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે… આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા...

રાપર તાલુકામાં માર્ગ નવીનીકરણના કાર્યો પૂરજોશમાં

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશનમાં સમગ્ર રાજ્યમાં રોડ-રસ્તાના  રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે અનુસંધાને માર્ગ અને...

માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત ભવનનું માન. ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાના વરદ્ હસ્તે ભવ્ય લોકાર્પણ કરાયું

આજરોજ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ લખપત તાલુકાના યાત્રાધામ માતાના મઢ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ના નવનિર્મિત ભવનનું ગરિમાપૂર્ણ...

ફતેગઢ સોના ચાંદીની દુકાનમા થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ તથા...

ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનના પગલે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ' સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત'નો પ્રારંભ કરવામાં આવ્યો છે....

જન કલ્યાણ અર્થે લખાયેલી શિક્ષાપત્રીને ૨૦૦ વર્ષ થતાં ભુજ ખાતે સુવર્ણ અને રજત શિક્ષાપત્રી નું આચાર્ય મહારાજ ની ઉપસ્થિતિ માં પૂજન કરાયું

શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવ ના દ્વિત્ય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકુટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા...

સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાંની સાથે જ યુવાનનું મોત

copy image સામખિયાળીની હોટેલમાં જમ્યા બાદ ઢળી પડતાં અરવિંદસિંઘ દલવીરસિંઘનું મોત થયું હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે સામખિયાળીમાં...

માંડવીમાં શ્રમિક પરીવારની સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image માંડવીના કોઈ ગામના વાડીવિસ્તારમાં રાજ્ય બહારના શ્રમિક પરીવારની સગીરા સાથે દુષ્કર્મ આંચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં...