વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ. યુનિવર્સિટી, ભચાઉ દ્વારા કચ્છના ૫૦ ખેડૂતોને મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રેરણા પ્રવાસે લઈ જવામાં આવ્યા
વિભાગીય સંશોધન કેન્દ્ર, સ.દા.કૃ. યુનિવર્સિટી, ભચાઉ દ્વારા “સરદાર સરોવર નર્મદા નિગમ લી.” યોજનાનાઅંતર્ગત કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પસંદ કરાયેલા આશરે...