અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર ખાતે લોકશાહીનું મહાપર્વ જીવંત બન્યું! વિદ્યાર્થી પરિષદની ચૂંટણી થકી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન
અદાણી વિદ્યામંદિર- ભદ્રેશ્વર (AVMB) ખાતે લોકશાહીના મહાપર્વની જીવંત ઉજવણી કરવામાં આવી.તાજેતરમાં AVMB ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું....