ઘરના દ્વારથી શાળાના ઉંબરા સુધી વિદ્યાર્થીઓને પહોંચાડતી રાજ્ય સરકારની કલ્યાણકારી પરિવહન યોજનાએ કચ્છમાં અનેક બાળકોના શિક્ષિત થવાના સમણાં સાકાર કર્યા
મને ભણીને પાઇલોટ બનવું છે, હું જ્યારે આકાશમાં વિમાન જોઉં છું ત્યારે મને પણ મોટી થઇને વિમાન ઉડાડવાની ઇચ્છા થાય...