Kutch

કચ્છમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પૂર્ણાની પોષણ ઉડાન -૨૦૨૬’ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

કચ્છની આંગણવાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉડાન -૨૦૨૬ ’કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ...

રતનપર (ખડીર વિસ્તાર) માં ખેડૂત શિબિર યોજાઈ:જીરાના પાકની: વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી ખેડૂતોને માહિતગાર કરાયા

ભચાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે ચાલતી “ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી” યોજના તથાવેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટી, ભુજ હેઠળ કાર્યરત પશુ વિજ્ઞાન કેન્દ્રના...

આ વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભુજ ખાતે કચ્છ એન.પી પ્લસ સંસ્થાનામિત્રો સાથે એચ.આઈ.વી દર્દીઓને ધાબળા, સ્વેટર અને રાશન કીટ વિતરણ કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભુજ ખાતે કચ્છ એન.પી પ્લસ સંસ્થાનામિત્રો સાથે એચ.આઈ.વી દર્દીઓને ધાબળા, સ્વેટર...

આનંદ, ઉમંગ અને ઉલ્લાસનો પાવન પર્વ ઉત્તરાયણ નિમિતે“સાંસદ પતંગ મહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું

દર વર્ષે ૧૪ જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી, પરંતુ પ્રકૃતિ, સૂર્ય અને...

કેરા ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનો સાર્વજનિક અભિવાદન સમારોહ યોજાયો

કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આજરોજ કેરા ખાતે ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનો સાર્વજનિક અભિવાદન...

જયપુર આર્મી ડે પરેડમાં આજ રોજ 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજની ચાર કેડેટ્સ સામેલ

ભારતીય થલસેનાના ગૌરવ અને સાહસને પ્રદર્શિત કરતી પરેડ આજે આર્મી ડેના રોજ જયપુર ખાતે ભવ્ય રીતે આયોજિત કરવામાં આવી હતી....

અંજારમાં જયશ્રી કૃષ્ણ ગ્રુપના દ્વારા મકરસંક્રાંતિ અને શષ્ટતિલા એકાદશીના રોજ પ્રભાતફેરીનું આયોજન

ઐતિહાસિક અંજાર શહેર માં ભારતીય સંસ્કૃતિ,પરંપરા,વારસો,ભગવાનપ્રત્યે ભક્તિ, શ્રધ્ધા સાથે મકરસંક્રાંતિ, અને શષ્ટતિલા ના રોજ એક પ્રભાતફેરી કરવામાં આવે હતી .મકરસંક્રાંતિ...

મકરસંક્રાંતિના જય શ્રી કૃષ્ણ ગ્રુપનું કાર્ય કબુતરોને 50 કિલ્લો થી વધારે ચણ આપવામાં આવેલ

મકરસંક્રાંતિના જય શ્રી કૃષ્ણ ગ્રુપનું કાર્ય કબુતરોને 50 કિલ્લો થી વધારે ચણ આપવામાં આવેલ

ઉત્તરાયણના પાવન પર્વે સુરતમાં સર્જાયેલ ગોઝારા બનાવમાં પિતા-પુત્રીનું મોત

copy image ગત દિવસે જ્યારે દેશના તમામ લોકો પતંગ ચગાવવામાં મસ્ત હતા ત્યારે કેટલા સ્થળોએ સર્જાયેલ ગોઝારા અકસ્માત રૂપી કાળ...

મકર સંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિતે તમામ દાતાશ્રીઓ દ્વારા જડેશ્વર મહાદેવ ગૌશાળામાં ગાયોને,નંદીઓને ફળફ્રૂટ, શાકબકાલાનું ભોજન

આજરોજ મકર સંક્રાંતિ તેમજ અગિયારસના પવિત્ર તહેવાર નિમિતે તમામ દાતાશ્રીઓ દ્વારા જડેશ્વર મહાદેવ ગૌશાળામાં ગાયોને,નંદીઓ ને ફળફ્રૂટ,શાક બકાલાનું ભોજન