Kutch

ભચાઉ મેઘપર-કુજીસર નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક ઉચ્ચ, ટેક્નિકલ શિક્ષણ પ્રાપ્ત યુવાનો થી અન્યાય અંગે.

મહેરબાન સાહેબ શ્રી જયભારત સાથે જણાવવાનું કે ભચાઉ તાલુકાના મેઘપર કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા પવન ઉર્જા કંપની માં સ્થાનિક...

છત્રોં કી ગૂંજ” એ ફક્ત એક આંદોલન નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના સપના, સંઘર્ષો અને અધિકારોનો સામૂહિક અવાજ.”

પુર્વે કચ્છ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસે ગાંધીધામ ખાતે પૂર્વ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ તરફ થી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ...

ગુજરાતના કચ્છ લોકસભાના સાંસદ શ્રી વિનોદ લખમશી ચાવડાનું વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ યુકે દ્વારા સન્માન.

સંસદીય કાર્યકાળ દરમિયાન સતત ત્રણ વખત ચૂંટાયેલા સાંસદ તરીકે સૌથી વધુસોશિયલ મીડિયા પોસ્ટ્સ પ્રકાશિત કરવા બદલ, તેમજ પારદર્શક શાસન, ડિજિટલજનસંપર્ક,...

બીઆઈએસ પ્રમાણિત પ્રેક્ટિસ અપનાવવાથી ગ્રાહકોનો વધુ વિશ્વાસ જીતી શકાય છે

ભારતીય માનક બ્યુરો (BIS), ગાંધીધામ શાખા કાર્યાલય, ઉપભોક્તા બાબતો વિભાગ, ઉપભોક્તા બાબતો મંત્રાલય, ભારતસરકાર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ...

જય જગન્નાથના જયઘોષથી માધાપર ગુંજ્યું

કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી માધાપર ગામમાં વાજતે-ગાજતે થઇ હતી. જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ સાથે નીકળેલી રથયાત્રાએ આકર્ષણ...

જવાહર નવોદય વિદ્યાલય, ડુમરામાં વિવિધ કરાર આધારિત જગ્યાઓ માટે ઓનલાઇન ઇન્ટરવ્યૂ યોજાશે

પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા (જિલ્લો-કચ્છ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ જગ્યાઓ ભરવા માટે 18 જુલાઈ, 2026ના રોજ...

કચ્છ કાર્નિવલ કચ્છ જિલ્લાની સંસ્કૃતિને દેશ – દુનિયામાં ઉજાગર કરતો ઉત્સવ છે :  રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

  ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો પ્રભારીમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તથા રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં હમીરસર તળાવ કાંઠે રંગેચંગે પ્રારંભ...

ભુજ તાલુકાના પુરાસર ની વાડીમાંથી રૂા.52,500ના વાયરની ચોરી

copy image ભુજ તાલુકાના પુરાસર સીમ વિસ્તારની વાડીમાંથી બે બોરની મોટરના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે.સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી...

ભુજના કંપનીઓથી ધમધમતા વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકની એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ

copy image ભુજ તાલુકાની કંપનીઓથી ધમધમતા વિસ્તારમાં પરપ્રાંતીય શ્રમિકની એક 11 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ થતાં આ અપરાધ અંગે ફરિયાદ નોંધાવાઇ છે.સૂત્રો માંથી...

સહકાર સેવા મંડળ ધ્વારા અષાઢી બીજ નિમિતે સરકારી વકીલ શ્રી એચ. બી. જાડેજા સાહેબનું સન્માન પત્ર અને શાલ થી કચ્છી નવા વર્ષ નિમિતે સન્માન કરવામાં આવેલ.

આ સન્માન કાર્યક્રમમાં શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી હેમેન્દ્રભાઈ જણસારી, એડવોકેટ મોહમ્મદ આરિફભાઈ રાઠોડ, સહકાર સેવા મંડળ ના...