Kutch

સ્વસ્થ બાળક અને માતાના સ્વાસ્થ્ય માટે પૂરકપોષણ યોજના અંતર્ગત સઘન જનજાગૃતિ અભિયાન

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અને પોષણ માસનો...

કચ્છ જિલ્લામાં સ્વચ્છોત્સવનો પ્રારંભ, ઠેર ઠેર સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો યોજાયા

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહવાન કરવામાં...

                                                                                કોમર્શિયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું

 આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ દરમિયાન તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી...

     માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્‍પના સ્‍થળે જરુરી વિગતો રાખવા

  આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાનાં તથા જિલ્‍લા બહારના શ્રદ્ધાળુઓ પગે ચાલીને...

માતાના મઢ રસ્તાના ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું જારી કરાયું

આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્‍લાના તથા જિલ્‍લા બહારના...

 માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્‍પદ વસ્‍તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇજવા પર પ્રતિબંધ

 આસો નવરાત્રિ પર્વ આગામી તા.૨૨/૦૯/૨૦૨૫ થી તા.૦૧/૧૦/૨૦૨૫ તથા તા.૦૨/૧૦/૨૦૨૫ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમિયાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્‍ટેશન હસ્‍તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો દર...

કુકમામાં વાહનની ટક્કર લાગતાં 8 વર્ષીય માસૂમ બાળકે જીવ ખોયો

copy image કુકમામાં વાહનની ટક્કર લાગતાં 8 વર્ષીય માસૂમ બાળકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ગોઝારા બનાવ અંગે...

ભુજના નોખાણિયામાં સર્જાયલ ગોઝારા અકસ્માતે યુવાનનો જીવ લીધો

copy image ભુજના નોખાણિયામાં પીકઅપ વાહન હડફેટે આવી જતાં 27 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત...

રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી કુપોષિત બાળકી જનકના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો

કચ્છ જિલ્લામાં કુપોષણ સામેની લડતને વધુ એક સફળતા મળી છે. આઈ.સી.ડી.એસ રાપર તાલુકાના વ્રજવાણી-૧ આંગણવાડી કેન્દ્રની સરાહનીય કામગીરીથી એક કુપોષિત બાળકીના સ્વાસ્થ્યમાં...

મુંદ્રામાંથી સામે આવ્યો ગોઝારો બનાવ : રોડ પરના ખાડાઓ એક યુવાન માટે જીવલેણ સાબિત થયા

copy image મુંદ્રામાંથી ગોઝારો બનાવ સામે આવી રહ્યો છે જેમાં ધોરીમાર્ગ ઉપર ખાડાના કારણે ટ્રેલર ઉપર રહેલું કન્ટેનર યુવાન ઉપર...