રાપર ગુરુકુળના ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે “રજત જયંતિ લોગોનું ભવ્ય લોચિંગ; સાંસ્કૃતિક કૃતિઓથી વિદ્યાર્થીઓએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા
રાપર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાપીઠના ૨૪માં વાર્ષિકોત્સવની સંધ્યાએ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મોટી...