કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી
કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો...
કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો આહલાદક નજારો નિહાળ્યો...
કચ્છ કળા અને કારીગરી માટે જગ વિખ્યાત છે, ત્યારે કચ્છની મુલાકાતે પધારેલા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ કચ્છની પરંપરાગત કલા અને કસબ...
કચ્છની મુલાકાતે પધારેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજ ખાતે આવેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમની મુલાકાત લીધી હતી....
copy image મુંદ્રા ખાતે આવેલ કુતડી બંદર ટુન્ડાવાંઢમાં છેલ્લા 100 વર્ષથી માછીમારી કરતા 650 પરિવારો મુશ્કેલમાં મુકાયા હોવાનું સામે આવી...
copy image હાલમાં જ સંપૂર્ણ થયેલ મહાકુંભ વિશે સામે આવેલ અહેવાલ મુજબ પાણી કરોડોના સ્નાન બાદ પીવા લાયક નહી, પરંતુ...
ભુજ, શુક્રવાર:કચ્છના પ્રવાસે આવેલા ભારતનાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે પધાર્યાં ત્યારે કચ્છની ધીંગી ધરા...
દયાપર : લખપત તાલુકાના ઘડુલી ખાતે અહીંના નીલકંઠ મહાદેવ મંદિરે રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે મહાદેવજીની ચાર પ્રહર પૂજા સહિતનો...
મહાશિવરાત્રીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું....
સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગર પહોંચશે. જ્યાં તેઓ રાત્રિ રોકારણ કરી શકે છે. બાદમાં...
મહાશિવરાત્રી દરમ્યાન નખત્રાણા તેમજ આજુબાજુના ગામોમાં આવેલ મહાદેવાના મંદિર જેમાં બેરૂ મહાકાલેશ્વર મદિર, પીયોણી નીલકંઠ મહાદેવ, જડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ...