Kutch

મુંદ્રાના ધ્રબ ગામે સરકારી જમીનમાં થયેલ ગેરકાયદેસર દબાણ – બાંધકામ તોડી સરકારી જમીન ખુલ્લી કરાઈ

મુંદરા મહેસુલી તંત્ર ધ્વારા આજરોજ તા.૨૨/૦૪/૨૦૨૫ ના રોજ સરકારી જમીન પરના અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશરૂપે કામગીરી હાથ ધરવામાં આવેલ.તાલુકાના...

અંધજન મંડળ KCRCમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારી ભરતીના ફોર્મ ભરાશે

અંધજન મંડળ સંસ્થા દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં પહેલીવાર ફક્ત દિવ્યાંગો સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના ફોર્મ ભરવામાં આવશે....

કચ્છ વિસ્તાર ભારતના સીસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે : સૌથી વધુ અને મોટા વિનાશક ભૂકંપ આવી શકે છે

આખી દુનિયામાં એક્ટિવ ઇન્ટ્રાપ્લેટ સિસ્મિક ઝોન તરીકે પ્રખ્યાત કચ્છ વિસ્તાર, ભારતના સીસ્મિક ઝોનના નકશામાં ઝોન 5 તરીકે ઓળખાય છે, જેનું...

કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

copy image ભુજ, નખત્રાણા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં આંચકો અનુભવાયો પૂર્વ સહિત પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો અવાજની સાથે ભૂકંપનો...

આખરે હાજીપીર માર્ગ માટે રાજય સરકારે 95 કરોડ ફાળવ્યા

અત્યંત જર્જરિત 32 કીમી માર્ગ માટે સરકારે માતબર રકમ ફાળવી 7 મીટર પહોળાઈમાં નવો સીસીરોડ બનશે હાજીપીર યાત્રાધામ અને સરહદ...

રાષ્ટ્રીય સ્તરની પરીક્ષામાં કચ્છનો યુવાન ચમક્યો

યુપીએસસીની પરિક્ષામાં કચ્છનાં યુવકને મળ્યું સ્થાન કચ્છના યુવકે કર્યું યુપીએસસી ક્લિયર કેવલ અશ્વિનભાઈ મહેતાએ UPSC કર્યું ક્લિયર ઓલ ઇન્ડિયા રેન્કમાં...

ABRSM-કચ્છ દ્વારા બદલી પામી પોતાની પસંદગીના સ્થાને જતા ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવાઇ…

આજરોજ કચ્છ જિલ્લાના ગ્રાન્ટ-ઈન-એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જુના શિક્ષકોના બદલીના છૂટા થવાના આદેશોનું વિતરણ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી...

રતાડિયા નજીક રસ્તા પર પડી ગયેલ મસમોટા ખાડાઓએ ભાદરા ગામના વતનીનો ભોગ લીધો

copy image રતાડિયાની નદી પહેલાં રસ્તા પર પડેલા મોટા ખાડામાં પડી જવાના કારણે  ભાદરા ગામના વતનીનું મોત થયું હોવાનો બનાવ...

અદાણી ફાઉન્ડેશનના ભરસક પ્રયાસોથી મુંદ્રાની શુષ્ક જમીન ‘સુંદરવન’માં ફેરવાઈ!

અદાણી ફાઉન્ડેશન મુંદ્રાની આસપાસના શુષ્ક વિસ્તારોમાં હરિયાળી ચાદર રેલાવી રહ્યું છે. 'હરિત પર્યાવરણ કી એક પહેલ (HPKEP)' એટલેકે‘An Initiative Towards...

લક્ષ્મીબેન ધનગિરી ગોસ્વામીનું નિધન થતાં પરીવારમાં શોકનો માહોલ

લક્ષ્મીબેન ધનગિરી ગોસ્વામીનું નિધન થતાં પરીવારમાં શોકનો માહોલ છવાયો છે. સ્વ. લક્ષ્મી બેન ધન ગિરી ગોસ્વામીનું તા : ૨૦/૦૪/૨૫ના ભુજ...