“દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ” સૂત્રને જીવન મંત્ર બનાવનાર વીરપુરના સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતીની ભરૂચ શહેર અને જિલ્લામાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી
સંત શ્રી જલારામબાપાનો જન્મ ઈ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર 14, 1799) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો...