Gujarat

મોરબી શહેરના મચ્છુ ડેમમાં 35 વર્ષીય શખ્સનો આપઘાત

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મોરબી શહેરના મચ્છુ-૩ ડેમમાં 35 વર્ષીય શખ્સે આપઘાત કરી લીધો હોવાનો મામલો...

ઝઘડિયામાં આવેલી DCM કંપનીમાં આગના પગલે દોડધામ, ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પાસે આવેલી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી છે. કંપનીના પાવર પ્લાન્ટના કોલસાના કન્વેયર બેલ્ટમાં આગ...

ભરૂચમાં રસ્તે ચાલતા ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગતા અફરા-તફરી

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કચરો નાખવા આવેલા યુવકની ઇલેક્ટ્રિક મોપેડમાં આચનક આગ લાગતા, તેણે મોપેડ રોડની બાજુમાં મૂકી સફળતા...

ભરૂચમાં તસ્કરોનો તરખાટ:ઘોળીકૂઈ ગોલવાડમાં પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

ભરૂચના ઘોળીકૂઈ ગોલવાડના બહુચરાજી મંદીરની બાજુમાં ત્રણ દિવસથી બહાર ગામ ગયેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.જેમાંથી તસ્કરો રોકડા...

તારીખ 20/02 ના રોજ રાપરગઢ જૂથ પંચાયતમાં આવતા ગામોમાં અંદાજિત કુલ ૨૭૪ એકર ગૌચર જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

તારીખ 20/02/2024 ના રોજ રાપરગઢ જૂથ પંચાયત માં આવતા ગામો રાપરગઢ અને કડુલી ગૌચર સર્વે નંબર ૧૪૦, ૯૭, ૨૭૧, અને...

તારીખ 20/02 ના રોજ રાપરગઢ જૂથ પંચાયતમાં આવતા ગામોમાં અંદાજિત કુલ ૨૭૪ એકર ગૌચર જમીનમાં થયેલ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ

તારીખ 20/02/2024 ના રોજ રાપરગઢ જૂથ પંચાયત માં આવતા ગામો રાપરગઢ અને કડુલી ગૌચર સર્વે નંબર ૧૪૦, ૯૭, ૨૭૧, અને...

વાગરામાં તસ્કરો આખે-આખું એટીએમ મશીન ઉઠાવીને થયા ફરાર : પિસાદ ગામ પાસે તૂટેલી હાલતમાં મળ્યું, મશીનમાં ૪ લાખ રૂપિયા હોવાનું પ્રાથમિક અનુમાન

વાગરાના રિલાયન્સ પેટ્રોલપંપ પાસેના એચડીએફસી બેન્કનું આખે-આખું એટીએમ તસ્કરો ઉપાડી ગયાં હતાં. જો કે, પિસાદ ગામની સીમમાં એક ખેતરમાંથી એટીએમ...

કરોડોના હેરોઈનના ચકચારી કેસમાં સામેલ આરોપી પોલીસ કસ્ટડીમાંથી થયો ફરાર

copy image હાલમાં જ કંડલા હાઈવે પર કરોડો રૂપિયાનું હેરોઈન કબ્જે કરવામાં આવેલ હતું.   તે કટૅનરોના ભાગતા ફરતા આરોપી શખ્સને...

ઝઘડીયામાં વળાંક લેતી કાર પર અન્ય કાર ચડી ગઇ : શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના CCTVમાં કેદ

રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યા છે. તેમ તેમ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોને જીવ...

ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે મરાઠી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ભરૂચમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેરમાં મરાઠી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી,જેમાં શ્રવણ ચોકડી પરથી વિશાળ...