Gujarat

ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર

ખોરાક અને ઔષધ નિયામક તંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર હોટેલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાક એકમોમાં “પનીર” તરીકે એનાલોગનો ઉપયોગ અને ભ્રમિત...

આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર

આજે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવા જઈ રહી છે.ગુજરાતની આમ જનતા...

તમારો એક મત આવનારા 5 વર્ષ માટે ભુજનું ભવિષ્ય નક્કી કરશે: જાગૃત બનો, પ્રશ્નો પૂછો અને પછી જ મતદાન કરો!

copy image એક જાગૃત નાગરિક તરીકે જ્યારે આપણે ટેક્સ ભરીએ , ત્યારે પાયાની સુવિધાઓ જેવી કે *સફાઈ, સારા રસ્તા અને...

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર

copy image ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીનું એલાન જાહેર થયું છે. ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલીક્રિષ્નાએ કરેલી...

નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વધુ એક ભેટ ગુજરાતમાં રસ્તાઓનું નેટવર્ક થશે વધુ મજબૂત અને સુરક્ષિત: પ્રવક્તા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ઐતિહાસિક નિર્ણય

આઝાદી પછી પ્રથમવાર ‘ટુકડા ધારા-૧૯૪૭’માં કરાયા વ્યાપક સુધારા; ૭૫ વર્ષ જૂની જટીલતાનો અંત આવશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી******* ૧૯૪૮...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જમીન મહેસૂલ ક્ષેત્રે રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય જમીન મહેસૂલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૩૫-Dની જોગવાઈમાં કરાયો સુધારો;...

વિવિધ રાજકીય આગેવાનો અને સામાજીક અગ્રણીઓ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર...

પ્રાકૃતિક ખેતી અને તેના ઉત્પાદનો દ્વારા ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ તરફનો માર્ગ

 ગુજરાતમાં વધતી મેદસ્વિતા (Obesity) આજે જાહેર આરોગ્ય માટે ચિંતાજનક મુદ્દો બની રહ્યો છે. જીવનશૈલીમાં પરિવર્તન, જંક ફૂડનો વધતો ઉપયોગ અને રસાયણયુક્ત ખોરાકના...

આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ’ માં કચ્છના ખગોળવિદોની પસંદગી

મધ્યપ્રદેશના ઉજ્જૈન અને ડોંગલા ખાતે આગામી તારીખ ૩ થી ૫ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન યોજાનાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ "Mahakala: The Master of...