Gujarat

ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનીટમા હવેથી નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરાતા ઉપલેટા પંથકના બાળકોને સારવાર લેવા નહી જવું પડે દૂર

 ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલિસિસ યુનીટમા હવેથી નાના બાળકોનું પણ ડાયાલિસિસ શરૂ કરાતા ઉપલેટા પંથકના બાળકોને સારવાર લેવા નહી જવું...

રાજકોટના ઉપલેટામાં સોની બજારમાં આવેલ મકાનની છાદલી ધરાશાઈ થતા એક વ્યક્તિને પહોંચી સામાન્ય ઈજા

ઉપલેટા સોની બજારમાં આવેલ હનુમાનના મંદિર સામે આવેલ સાયકલ સ્ટોરની દુકાનની બાજુમાં પડી છત છત પડતાં પાસે રહેલ સાયકલ સ્ટોર...

મહાત્મા ગાંધી નરેગા બોટાદ મિશન ગ્રીન બોટાદ અને સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા “કૃષ્ણ સાગર નક્ષત્રવન” માં ૧૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૨૭ દિવ્યાંગ બાળકો દ્વારા ૨૭ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષોનું વાવેતર                 મહાત્મા ગાંધી નરેગા બોટાદ, મિશન...

બોટાદ કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા અધિકારીની નિયુક્તિ માટે અરજીઓ મંગાવાઈ

સરકાર સામે દાખલ કરવામાં આવતા કોર્ટ-કેસ કે સરકારશ્રી તરફથી દાખલ કરવામાં આવતા કેસોમાં વિવિધ કોર્ટ કક્ષાએ સંબધિત એડવોકેટશ્રી સાથે સંકલન,...

બોટાદ જિલ્લામાં મુખ્ય મંત્રી અમૃતમ મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાના કાર્ડ માટેની કામગીરી કરી આપવામાં આવશે

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મુખ્ય મંત્રી અમૃતમ મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન...

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના 14 બાળકોને સહાય અર્પણ કરાઇ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે "મુખ્યમંત્રી બાળ સેવા યોજના" ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી કાર્યાલય ગાંધીનગરથી...

પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

દાહોદ જિલ્લામાં રૂ. ૧૧૦૦ લાખના ખર્ચે ૧૪૧૯ વિકાસકામોનું આયોજન વર્ષ ૨૦૨૦-૨૧માં મંજૂર કરાયેલા ૩૯૭૩ કામોમાંથી ૨૫૮૩ કામો પૂર્ણ, ૧૩૮૫ કામો...

કોરોનાની બીજી લહેરમાં અવસાન પામનાર બે પોલીસકર્મીઓના કુંટુંબીજનોને રાજયસરકાર દ્વારા તુરંત ૨૫ લાખની સહાય અપાઇ

જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે બંને પોલીસકર્મીઓના કુંટુંબીજનોને સહાયનો ચેક આપ્યો દાહોદ, તા. ૭ : કોરોનાની બીજી લહેરમાં પોલીસકર્મીઓએ...

બોટાદ જિલ્લામાં તારીખ ૨૨ જુલાઇ-૨૦૨૧ ના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદના નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો જુલાઇ-૨૦૨૧ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨/૦૭/૨૦૨૧...

કોરોના સંક્રમણને કારણે અવસાન પામેલ બોટાદ પોલીસ વિભાગના ત્રણ કર્મચારીઓના આશ્રિતોને બોટાદ ખાતે આઇ.જી.પી. ભાવનગરના હસ્તે રાજ્ય સરકારશ્રીની રૂપિયા ૨૫ લાખની સહાયના ચેક અર્પણ કરાયા

વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ તંત્ર અને સરકારી વિભાગો ખડેપડે ઉભા રહ્યા...