Gujarat

આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ઉજવણી કરવામાં આવી છે અને સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ મૂર્તિ ઉપલેટા શહેરમાં મૂકવામાં આવી હતી.

આજે ભારતના રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર પહેરાવેલ અને...

પાટણમાં કોંગ્રેસે પાલિકાના કારોબારી ચેરમેનનું પૂતળું સળગાવતા પોલીસે કરી રોક

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન અરવિંદ પટેલ પર દબાણ ના તોડવા મામલે પાંચ લાખ રૂપિયાની માંગણીના આક્ષેપ લાગતા વિરોધ પક્ષના સભ્યો...

જામનગર શહેર-જિલ્લામાં કોવિડ જાહેરનામાના ભંગ કરનાર સાત શખ્સો સામે ગુન્હો

જામનગર પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ ગાઇડ લાઇનના જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ સામે સાત શખ્સો સામે ગુન્હો નોંધ્યો હતો....

જામનગરની પરણિતાને સાસરિયાઓએ ત્રાસ ગુજારી ઘરમાંથી બહાર કાઢવાની ફરિયાદ

જામનગરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેણીના સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી ઘરમાંથી બહાર કાઢીવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં...

બાવળા તાલુકાના શિયાળ ગામ માં કેન્દ્ર તથા રાજ્ય સરકારની 25 સેવાઓ નો લાભ અપાયો

બાવળા:ભારત સરકારના ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિતભાઇ શાહ ના મત વિસ્તારમમાં આજ રોજ શિયાળ અને ધરજી ગામે કેન્દ્ર તથા રાજ્ય...

કૃષ્ણ જન્મોત્સવ તેમજ ગણેશ મહોત્સવની સરકારીની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા અનુસાર ઉજવણી કરી શકાશે

ભુજ, શુક્રવારઃ નોવેલ  કોરાના વાયરસ (COVID-19) કે જેને WHO  ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે.  આ સંબંઘમાં કેન્દ્ર સરકાર...

બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે

માહિતી બ્યુરો, બોટાદઃજિલ્લા યુવા વિકાસ અધિકારી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત...

બરવાળા સીટી સર્વે વિસ્તારમાં આવતી જમીન મકાન, પ્લોટની લીઝની રકમ સમયસર ભરપાઇ કરવી

માહિતી બ્યુરો, બોટાદઃબરવાળા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર સરકારની સ્થાયી સુચના/ નિયમો અનુસાર બરવાળા સીટી સર્વે વિસ્તારના રહેણાંકી...

ગઢડા(સ્વા) સીટી સર્વે વિસ્તારમાં આવતી જમીન મકાન, પ્લોટની લીઝની રકમ સમયસર ભરપાઇ કરવી

માહિતી બ્યુરો, બોટાદઃગઢડા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની અખબારી યાદીમાં જણાવાયા અનુસાર સરકારની સ્થાયી સુચના/ નિયમો અનુસાર ગઢડા સીટી સર્વે વિસ્તારના રહેણાંકી...

બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે મધ્યે પૂ.ભગવતી માતા નો જન્મોત્સવ અને વષગાઢ દિવસ ની ઉજવણી કરવામાં આવી

બોટાદ દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિરે મધ્યે પૂ.ભગવતી માતા નો "108" મો મંગલ જન્મોત્સવ અને ગુરૂમંદિર ના "17" મી વષઁગાંઠ દિવસ...