આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ઉજવણી કરવામાં આવી છે અને સમગ્ર ભારત વર્ષમાં પ્રથમ મૂર્તિ ઉપલેટા શહેરમાં મૂકવામાં આવી હતી.
આજે ભારતના રાષ્ટ્રીય શાયર એવા ઝવેરચંદ મેઘાણીની આજે જન્મ જયંતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને ફૂલહાર પહેરાવેલ અને...