Gujarat

કોલેજના છાત્ર કોરોના વોરિયર્સ નિબંધ સ્પર્ધામાં અવલ નંબર

કચ્છ યુનિવર્સિટી કક્ષાએ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે `કોવિડ-19 વોરિયર્સ' થીમ ઉપર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ મંદિર ખાતે 221 જલારામ જયંતી સાદગીથી ઉજવવામાં આવેલ.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોરોના મહામારી ને લઈને આજરોજ ૨૨૧ મી જલારામ જયંતિ સાદગીથી ઉજવવામાં આવી. જેમાં સોશિયલ distance જાળવી...

ભુજના હેડ પોસ્ટ અધિક્ષકના ત્રાસથી કર્મચારીની આત્મહત્યાની ધમકી

ભુજની હેડ પોસ્ટ ઓફીસના પોસ્ટ અધિક્ષક દ્વારા અનુસુચિત જનજાતિના કર્મચારીને માનસિક ત્રાસ આપવા સાથે કિન્નાખોરી રાખીને બદલી, પગારબંધ કરી દેવા...

ભુજનું નુતન સ્વામિનારાયણ મંદિર 11 હજાર ઝગમગતા દીવડાથી ઝળહળી ઉઠશે

દિવાળીના તહેવારને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરે સનાતન ધર્મના તમામ ઉત્સવોની ધામધૂમથી ઉજવણી કરવામાં...

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજ પહોંચશે જ્યારે આવતી કાલે મા આશાપુરના દર્શને જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ થી બે દિવસ માટે કચ્છની મુલાકાતે આવી રહ્યા છે, જેઓ બુધવારે ભુજ આવ્યા બાદ ગુરુવારે...

ગાંધીધામનો લારીમાં નાસ્તો પણ ડિજિટલાઇસ્ટ.

પરિવર્તન એ સંસારનો નિયમ છે ત્યારે ગાંધીધામના જુદા-જુદા વિસ્તારોમાં લારીઓ ઉપર વિવિધ પ્રકારના નાસ્તાનો નાનો વેપાર કરતા વેપારીઓએ ડિજિટલ નાણાકીય...

ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત એક દિવસની ધોળાવીરાની મુલાકાતે

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે એક દિવસના પ્રવાસમાં પુરાતન નગર ધોળાવીરાની...