Gujarat

પાક સરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને કાળજી લેવા હવામાન ખાતા દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અનુરોધ

હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વરસાદની આગાહી હોઈ જેને ધ્યાનમા રાખીને ખેડુતોને પાક સંરક્ષણ જણસને સલામત સ્થળે રાખવા અને સુરક્ષા...

વડિયા નજીક બે બાઇક અથડાતા આધેડનું મોત

અમરેલી જિલ્લામાં અકસ્માતની બે ઘટનામાં બે વ્યક્તિ મોતને ભેટી હતી. સાવરકુંડલાના રામગઢ નજીક બાઈક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજયું...

સાત માસ બાદ યાત્રાળુઓ આજથી મધ્યગીરમાં ભગવાન તુલસીશ્યામના દર્શન કરી શકશે: સમય સવારના 9થી સાંજના 6 સુધીનો

કોરોના માહામારીના કારણે ધાર્મિક સ્થળો, સિનેમાહૉલ, મલ્ટીમીડિયા તથા જ્યાં ભીડ થાય તેવી દરેક જગ્યાને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. હાલમાં...

માં આશાપુરા માતાના મંદિરની અનોખી મહિમા, વિમોચન

જય માં આશાપુરા સવંત ૧૬૧૦માં ભુજમાં માં આશાપુરા માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાનાં સ્મયમાં માં આશાપુરા...

જશોદાનગરથી યુવકનું અપહરણ કરી લૂંટયા બાદ એસજી હાઇવે છોડી મુકાયો

હાલમાં ચાલતા ગેરકાનૂની કામને લઈને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમણે બાતમી મળતા પોલીસ સબસલામતના દાવા કરી રહી છે,...

ચૂંટણીઓની મૌસમ પુરબહારમાં

રાજયમાં 8-વિધાનસભાની પેટા-ચુંટણીઑ ઘોષિત થઈ ગઈ છે. જેમાં કચ્છની નંબર-1 અબડાસામાં વિધાનસભાની પેટા-ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.ત્યારબાદ નવા વર્ષે 2021માં...

ગણેશનગરમાં 9500ના દારૂ સાથે વ્યક્તિની ધરપકડ

ગુજરાતમાં જ્યારે સંપૂર્ણપણે દારૂબંદી છે ત્યારે કેટલાક લોકો વિદેશી દારૂનો ધંધો મોટા પાયે કરે છે. ત્યારે કચ્છના ગાંધીધામ ખાતે સૂત્રો...

માનસિક રોગથી પીડાતા દર્દીઓની નવી પહેલ, આ વર્ષે 30 હજાર જેટલા દિવડાઓ બનાવશે

જીવનમાં થતી ઊચ-નીચને લઈને લોકો માનસિક તથા શારીરિક રીતે પીડાતા હોય છે. તેમની આ પીડાને પ્રેમ, હૂંફ કે સદભાવનાથી દૂર...