Gujarat

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ નિમિત્તે મૂર્તિનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ.

રાજુલા તાલુકાના મારુતિ ધામ ખાતે રાજ્ય સેવા સપ્તાહ અંતર્ગત મારુતિ ધામ ખાતે ભારતમાતા અને સ્વામી વિવેકાનંદજી ના મૂર્તિ સ્થાપિત કરવામાં...

ધ્રાંગધ્રા સબ જેલમાં નાસી ગયેલ એક કેદી આખરે પકડાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે હત્યા કેસની કોશિશ નો ઈસમ જેલ ની દીવાલ કૂદીને ભાગી ગયેલ છૂટયો હતો ત્યારે ધાંગધ્રા ડીવાયએસપી...

કુવાડવા નજીક તળાવમાં ડુબી જવાથી મહિલાનું મોત

કુવાડવામાં ભોમેશ્વર મંદિર પાસે તળાવમાં અકસ્માતે ડુબી જવાથી કોળી પરિણીતાનું મોત થયું હતું.બનાવની જાણવા પ્રાપ્ત માહિતી અનુસાર કુવાડવામાં રહેતા મંજૂબેન...

ગુજરાતનો એક જિલ્લો ગમે ત્યારે કોરોનાને અલવિદા કરી શકે છે, તો વધુ જાણો કયો હશે આ જિલ્લો…..

ગુજરાતનો એક જિલ્લો જલ્દી કોરોનાને અલવિદા કહી શકે છે. દૈનિક કેસો રાજ્યમાં 1300ને પાર થઈ ગયા છે. જોકે, આ બધાની...

અમદાવાદ જિલ્લા ના ધંધુકા તાલુકાના ધોળી ગામે આભ ફાટયું

ધંધુકા:ધોળી કમાલપર ગામ ના ખેતરમાં અચાનક જ વાદળમાંથી એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે એકદમ જ અંધારું થઈ ગયું અને ડરાવનું...