Gujarat

રાધનપુર નગરપાલિકા દ્વારા ખોટી સહી કરી 60 લાખ રૂપિયા ચુકવવા નો મામલો આવ્યો સામે

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરી નુ સેનટરી વિભાગ ના ઈનસ્પેકટરે પ્રકાશ પુરી ની ખોટી સહી કરી...

કચ્છમાં કોરોનામાં પ્રથમ વખત જ પ્લાઝમા થેરાપીનો સફળ ઉપયોગ

ભુજની જનરલ હોસ્પિટલમાં શરૃ થયેલી કોવિડ-૧૯ હોસ્પિટલ અંતર્ગત કોરોનાના દર્દીઓને અપાતી સારવાર દરમિયાન એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને કોન્વેલેશન્ટ પ્લાઝમા આપી...

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર.

તળાજાથી રાજુલા નેશનલ હાઈવે મારામત માટે ૧૨૦૫ કરોડ મંજૂર. ધારાસભ્ય અંબરીષ ડેર ની મહેનત રંગ લાવી. સૌરાષ્ટ્રના દરિયા ને જોડતો...

કોરોના ગુજરાત LIVE:15948 એક્ટિવ કેસમાંથી 94 વેન્ટિલેટર પર અને 15854 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 1305 કેસ નોંધાયા છે અને...

દામનગર ના મૂળિયાપાટ ગરીબ શ્રમિક પરિવાર નું મકાન અતિવૃષ્ટિ થી ધરાશય સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન પ્રવીણભાઈ પરમારે સ્થળ મુલાકાત બાદ શક્ય તે મદદ ની ખાત્રી આપી

દામનગર ના મૂળિયાપાટ ગામે અતિવૃષ્ટિ કાચું મકાન પડ્યું સતત એકમાસ થી વર્ષા બાદ વરાપ નીકળતા જીર્ણ કાચા મકાનો માં તિરાડો...

અમરેલીના ચકચારી રેશનીંગ અનાજ કૌભાંડની કડક તપાસ કરવા લોકમાંગ

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચારી બનેલ રેશનીંગ કૌભાંડની તપાસનું પ્રકરણ ભીનું સંકેલી લેવાયાની વાત...

રાજકોટ હવે સૌરાષ્ટ્રનું ‘વુહાન’ બને તેવા સંકેતોથી તંત્ર દોડતું થયું

ગઈકાલે રાજકોટ આવેલા ડો. રવિએ પુરો દિવસ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. અગાઉ તેઓ મુખ્યમંત્રી સાથે રાજકોટ આવી ગયા હતા તેની...

રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીના સંયુકત સચિવ જે.પી. મોઢાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

કોરોનાએ દિગ્જજ કલાકારોથી લઇ મહાનુભવોને પણ પોતાના પંજામાં લઇ લીધા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીના સંયુકત સચીવનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

સચિવાલયના તમામ કર્મચારીઓ અને અધિકારીઓના એન્ટીજન ટેસ્ટ આવતીકાલથી શરૂ

સચિવાલયમાં ફરજ બજાવતા રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓના રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે...