Gujarat

કોરોના પોઝીટીવ ૯ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની વિનયચંદ્ર શાહ,...

જીપીસીબીના અધિકારીના લોકરમાંથી 1.27 કરોડની મતા મળી આવતા ચકચાર મચી જવા પામી

જામનગર: છ દિવસ પૂર્વે જામનગરના પ્રદુષણ નિયંત્રણ બોર્ડ કચેરીના મુખ્ય અધિકારીને ગાંધીનગર એસીબીની ટીમે પાંચ લાખની રોકડ સાથે પકડી પાડ્યા...

ભાવનગરમાં કોરોના વાયરસના કારણે પત્રકારનું સારવારમાં અર્થે મોત

ભાવનગર: ભાવનગરનાં પત્રકારનું કોરોના સારવાર દરમ્યાન મોત નિપજયુ છે. ભાવનગરમાં કોરોના વાયરસે ખળભળાટ મચાવ્યો છે.સ રોજ રોજ પોઝીટીવ દર્દીઓમાં ચિંતાજનક...

ભરૂચમાં વીજથાંભલા પાસે લઘુશંકા કરી રહેલાં બાળકનું મોત થતાં ચકચાર

ભરૂચ શહેરના સોનતલાવડી વિસ્તારમાં વરસાદી માહોલમાં વીજથાંભલા પાસે લઘુ શંકા કરવા ગયેલા બાળકનું વીજ કરંટ લાગવાના કારણે મોત થયું છે....

સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ‘ડબલ’ વરસાદ વરસી ગયો, મધ્ય-ઉતર ગુજરાતમાં હજુ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે

દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં સામાન્ય વરસાદની તુલનાએ 10 ટકા વધુ વરસાદ પડયો છે. જયારે...

રાજુલાના સાકરીયા પાસે સિંહનો મૃતદેહ મળી આવ્યો

રાજુલા તાલુકાનાં કોવાયા ગામ નજીક સાકરીયા વિસ્તારમાંથી એક સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ બાવળની કાટમાં હોય...

સૌ૨ાષ્ટ્ર-કચ્છમાં વધુ છુટાછવાયા ઝાપટા પડવાથી 3.5 ઇંચ વ૨સાદ

૨ાજયભ૨માં મેઘાએ સતત આઠમા દિવસે છુટી છવાઈ મેઘ મહે૨ ચાલુ ૨હેતી કચ્છમાં સાર્વત્રિક જયા૨ે અન્યત્ર છુટોછવાયો હળવા ભા૨ે ઝાપટાથી સાડા...

માંગરોળ તાલુકામાં અચાનક કોરોના કેસોમાં વધારો જોવા મળ્યો: નવા 13 કેસ આવ્યા બહાર

સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે માંગરોળ તાલુકામાં અચાનક કોરોના ચેપગ્રસ્તોની સંખ્યામાં વધારો થયો છે. આજરોજ...

જામનગરનાં સેલ્સમે સાથે અમરેલીમાં વિશ્વાસઘાત

જામનગરનાં બંને મિત્રોને વિશ્વાસઘાતનો સામનો કરવો પડયો છે. અમરેલીનાં ગાંધીબાગમાં ઉછીના આપેલા રૂા.60 લાખ પરત ન મળતા 2 મિત્રોએ ફિનાઇલ...