Gujarat

ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવાની યોજનાનો વધુમાં વધુ ખેડૂતો લાભ લે અંગેની બાબત..

શ્રી,એ.આર.સોનારા જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,ખેડા જીલ્લા પંચાયત,ખેતીવાડી શાખા,નડિયાદની જીલ્લાના ખેડુતભાઈઓ/બહેનો જોગ અખબારી યાદી જણાવે છે કે કૃષિ વિભાગ હસ્તક વિવિધ અનેક...

ખેડા જિલ્‍લામાં ગત વર્ષે ૨,૪૩,૦૫૯ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું ચાલુ સાલે ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં વ્‍યસ્‍ત

ચરોતરનો પ્રદેશ ખેતી માટે જાણીતો છે, તેમાં પણ ડાંગરની ખેતી માટે ગુજરાતમાં નામના છે. ખેડા જિલ્લામાં ગત વર્ષ એટલે કે...

અમરેલી – ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો

મોડી રાત્રે વાડીના મકાન પાસે રમતા પાંચ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો.... માથાના ભાગે અને પીઠના ભાગે બાળકને પહોંચી ઇજાઓ......

સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાંથી અજાણી યુવતીની તરતી હાલતમાં લાશ મળી આવી

સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને એ ડીવીઝન પોલીસે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી અજાણી યુવતીના વાલી વારસો એ સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ...

બોટાદ ખાતે ગુજરાત કોળી સમાજના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકીનું શ્રી કોળી તાનાજી સેના બોટાદ દ્વારા સન્માન કરવામાં આવ્યુ

તા.૨૯ જુલાઈ ૨૦૨૦,બુધવાર આજ રોજ સમસ્ત કોળી સમાજ ગુજરાત રાજયના નવનિયુક્ત પ્રમુખ શ્રી હિરાભાઈ સોલંકી ( માજી ધારાસભ્ય રાજુલા -...

રાજકોટની કલેક્ટર કચેરીમાં સમીક્ષા માટે આવેલ વિજયભાઈ રૂપાણી દ્વારા નીચે મુજબના નિર્ણય લેવામાં આવ્યા

૧. કોરોના સામે જંગ લડવા રાજકોટને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વધારાના રૂ. ૫ કરોડ ફાળવવામાં આવ્યાં. ૨. સાતમ-આઠમ  તથા બકરી ઈદ ...

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોકોને ફરિયાદ માટે રૂબરૂ આવવાની જગ્યાએ ઈમેઈલ કલે ફોન દ્વારા ફરિયાદ નોંધાવા કરી અપીલ

રાજકોટ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રૂબરૂના બદલે સોશિયલમીડિયા મારફતે ફરિયાદ નોંધાવા લોકોને અપીલ કરી છે. જેના હેતુસર પોલીસ કમિશનરે...

અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના 28 પરિવારોની આશરે 310 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે માથાભારે માણસોનો કબજો

બોટાદ જિલ્લાના બરવાળાઅને રાણપુર તાલુકાના અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજના 28 પરિવારોની આશરે 310 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે માથાભારે માણસો...

કોરોનાનો કહેર: રાજકોટમાં વધુ ૧૦ના મોત

રાજકોટ: કોરોનાએ કારમા ઘા દેવાનું યથાવત રાખ્યું છે. રવિવારે શહેરની સિવિલ હોસ્પિટલના કોરોના કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલમાં ૧૧ દર્દીના...

રાજકોટ: ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન

રાજકોટ શહેર મ્યુનિસિપલ કમિશ્નર ઉદીત અગ્રવાલના આદેશના પગલે આજે મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના ૪ વોર્ડમાં અલગ-અલગ વિસ્તારોમાં ટીપીના...