ગુજરાતમા અનલોક -૨ દરમ્યાન કોરોના બેકાબુ, કુલ દર્દીઓની સંખ્યા ૪૦,૦૦૦ હજારની આસપાસ મૃત્યુઆંક ૨૦૦૦ને પાર
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૬૧ કેસ નોંધાયા છે. જેની સાથે જ...
ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮૬૧ કેસ નોંધાયા છે. જેની સાથે જ...
ભાવનગર,: ભાવનગર જિલ્લામા આજરોજ ૧૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૪૨૧ થવા પામી છે. ભાવનગરના...
ગુજરાતમા કોરોના વાયરસના નવા ૭૭૮ કેસો ઉમેરાતા રાજયમા કોરોનાના દર્દીઓની સંખ્યા કુલ ૩૭૬૩૬ એ પહોંચી છે. તેમજ છેલ્લા ૨૪ કલાકમાં...
નવી દિલ્હી: કોરોના વાયરસના કેસને રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે આમ છતાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈના...
ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાડજ પીઆઈ જે.આર.રાઠવાની બદલી કરવાની ઘટના અંગે રજુઆત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં...
ગુજરાતમા કોરોના વાયરસના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૩૫ કેસ ઉમેરાયા છે. જેના...
રાજકોટ, કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં...
૨ાજકોટ સૌ૨ાષ્ટ્રમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કો૨ોનાના વધતા પ્રકોપ વચ્ચે ૨ાજકોટમાં આજે બ્લાસ્ટ થયો હોય તેમ એક જ ૨ાતમાં શહે૨માં ૨૭...
ભાવનગર :વડવા બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશીની ગ્રાન્ટમાં થી વિજય સિનેમા ની સામે મીયાણી ના પડેલામાં પોવીંગ બ્લોક રોડ નું...