ઘર વપરાશના પાણી કનેક્શનોને લઈ રૂપાણી સરકારનો ક્રાંતિકારી નિર્ણય: ‘નલ સે જલ’ મિશન અંતગર્ત ગેરકાયદે પાણી કનેક્શનો કાયદેસર
નલ સે જલ મિશનમાં અગ્રેસરતા માટે મુખ્યમંત્રીએ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. હવે ગેરકાયદે પાણી કનેક્શનો કાયદેસરના કરવામાં આવ્યા છે.રાજ્યની રૂપાણી...